બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત શરૂ કરાઈ ઐતિહાસિક યોજના
ભારતીય સેનાના જવાનો અને અર્ધલશ્કરી દળોમાં ફરજ બજાવતા હિરો માત્ર બોર્ડર પર જ નહીં, પણ જીવનના દરેક ક્ષેત્રે પોતાના બલિદાનથી રાષ્ટ્રના રક્ષણમાં અવિરત યોગદાન આપે છે. હવે, તેમના પરિવારજનો માટે ?...