પીએમ મોદી ભૂટાનની બે દિવસીય યાત્રા માટે રવાના
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 નવેમ્બર 2025ના રોજ હિમાલયના સુંદર અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ દેશ ભૂટાનની બે દિવસીય રાજકીય યાત્રા પર છે. આ તેમની 2014 પછીની ભૂટાનની ચોથી મુલાકાત છે, જે ભારત અને ?...
127 વર્ષ બાદ ભારત પરત લવાયા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો
127 વર્ષ બાદ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો ભારત પરત લાવવામાં આવ્યા છે, જે દેશની સાંસ્કૃતિક વારસાને લઈને એક ઐતિહાસિક ક્ષણ સાબિત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જુલાઈ, બુધવારે આ મહત્વપૂર્ણ ઘટના?...
યુદ્ધમાં નહીં બુદ્ધમાં મળશે સમાધાન PM મોદીએ કરી વિશ્વને આપ્યો શાંતિનો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ભગવાન બુદ્ધનો વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે. અભિધમ્મ દિવસ નિમિત્તે પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ પવિત્ર દિવસ આપણને કરુણા અને સદ્ભાવનાન...