મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ઈરાનનો ભારત પર ભરોસો, મધ્યસ્થી માટે યોગ્ય દેશ ગણાવ્યો
પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધના જોખમ વચ્ચે Iran એ India પર મોટો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઈરાનનું માનવું છે કે ભારત United States અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં મધ્યસ્થી બની શકે છે અને રાજદ્વારી માર્ગે સંઘ?...
માત્ર 2 કલાકની ભારત મુલાકાતે UAE પ્રમુખ, દ્વિપક્ષીય સંબંધો અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ
સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને સોમવારે માત્ર બે કલાકની ટૂંકી પરંતુ અત્યંત મહત્વપૂર્ણ ભારત મુલાકાત કરી, જેને લઈને રાજકીય અને કૂટનીતિક વર્તુળોમાં ખાસ ...
પડોશી ધર્મ નિભાવશે ભારત, પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી માટે જયશંકર ઢાકા જશે
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થતાં સમગ્ર બાંગ્લાદેશ સહિત દક્ષિણ એશિયાના રાજકારણમાં શોકની લાગણી ફેલાઈ ?...
પહલગામ હુમલા માટે જવાબદાર TRFને અમેરિકાએ ‘વૈશ્વિક આતંકવાદી સંગઠન’ જાહેર કર્યું
અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા આતંકી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (The Resistance Front - TRF) ને સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ (SDGT) જાહેર કરાયું છે. TRF એ પાકિસ્તાનમાં આધારિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબ...
‘રશિયાથી ઓઇલ ખરીદ્યું તો 500 ટકા ટેરિફ’, અમેરિકાની ધમકી પર જયશંકરનો જવાબ
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ અમેરિકાની ચાર દિવસની યાત્રા પર છે. જ્યાં તેમણે ભારતની એનર્જી સિક્યોરિટી પર પોતાની ચિંતાઓને એ અમેરિકન સિનેટર સાથે શેર કરી હતી, જેમણે રશિયા સાથે વેપાર કરનાર?...
જયશંકરે માત્ર એક આંગળી બતાવી પશ્ચિમી દેશોની બોલતી બંધ કરી! ભારતની લોકશાહી પર ઊઠાવ્યો હતો સવાલ
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર તેમની સ્પષ્ટવક્તા શૈલી અને તેમની વ્યંગાત્મક રીતે વાત કરવા માટે જાણીતા છે. અનેક પ્રસંગોએ તેણે વિદેશની ધરતી પર એવા જવાબો આપ્યા છે કે સામેની વ્યક્તિ પણ અવાચક બની ?...
ભારત-ચીને સરહદેથી જવાનોને પરત લેવામાં 75 ટકા પ્રગતિ કરી : જયશંકર
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ચીન સાથે સરહદી વિવાદોને લઇને ખાસ કરીને સૈનિકોને પરત લેવાના મામલે ૭૫ ટકા સમસ્યાઓનું નિરાકરણ આવી ગયું છે. જોકે બન્ને દેશોએ હજુ પણ કેટલાક કામો કરવાન...