રોહિંગ્યા મુદ્દે CJIને નિશાન બનાવ્યા બાદ 44 નિવૃત્ત ન્યાયાધીશો ખડેપગે સમર્થનમાં, કહ્યું – આ મોટિવેટેડ કેમ્પેઈન
સુપ્રીમ કોર્ટમાં રોહિંગ્યા શરણાર્થીઓ સંબંધિત ચાલી રહેલી સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે પૂછેલા એક સવાલ—“શું ઘૂસણખોરોના સ્વાગત માટે રેડ કાર્પેટ પાથરવો જોઈએ?”—ને લઈને શરૂ થયેલા વિવાદ બાદ હવ?...