ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ, હવે 26 એપ્રિલે મતદાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. 26 એપ્રિલે યોજાનારા મતદાન પૂર્વે 15 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ પૂર્ણ થતાં હવે ચૂં?...
1962ના યુદ્ધમાં 600 કિલો સોનું દાન કરનાર દેશભક્ત મહારાણીનું અવસાન
બિહારના દરભંગા રાજપરિવારના અંતિમ મહારાણી કામસુંદરી દેવીનું 94 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે દરભંગાના ઐતિહાસિક કલ્યાણી નિવાસમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી મિથિલાંચલ સહિત સમગ્ર દે?...