ભારતનું નવું ડિફેન્સ સ્ટ્રક્ચર : 3 થિયેટર કમાન્ડ માટે બ્લુપ્રિન્ટ તૈયાર, પાક-ચીન સામે સંયુક્ત સેનાની તૈયારી
ભારત પોતાના સૈન્ય માળખામાં ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. ત્રણેય સશસ્ત્ર દળો—આર્મી, એર ફોર્સ અને નેવી—હવે “થિયેટર કમાન્ડ” માળખા હેઠળ સંયુક્ત રીતે કાર્ય કરશે. આ નવી વ્યવસ્થા હેઠળ ?...
ભારતનો મોટો સંરક્ષણ નિર્ણય: ₹2.38 લાખ કરોડના પ્રસ્તાવોને મંજૂરી, રશિયાથી મંગાવાશે પાંચ S-400 અને સ્વદેશી સ્ટ્રાઈક ડ્રોન્સ
ભારત સરકારે દેશની સૈન્ય શક્તિ અને સરહદી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંઘના નેતૃત્વ હેઠળની Defence Acquisition Council (DAC)એ 27 માર્ચ 2026ના રોજ આશરે ₹2.38 લાખ કરોડ?...
કાશ્મીરમાં આર્મી ડોગ ‘ટાયસન’નું શૌર્ય, ગોળી વાગ્યા પછી પણ ઑપરેશન સફળ બનાવ્યું
કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી ઑપરેશન દરમિયાન ભારતીય સેનાના એક તાલીમબદ્ધ શ્વાને અદભૂત બહાદુરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારતીય સેનાની સાથે કાર્યરત એસોલ્ટ ડોગ ‘ટાયસન’એ આતંકીઓ સુધી પહોં?...
ભારતની આકાશી સુરક્ષા વધુ મજબૂત : ₹10,000 કરોડમાં S-400 માટે 288 નવી મિસાઈલો ખરીદવાની મંજૂરી
ભારતીય સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) દ્વારા ગુરુવારે લેવામાં આવેલા નિર્ણયો દેશની રક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના દિશામાં ઐતિહાસિક માનવામાં આવી રહ્યા છે. બેઠક દરમ?...
ઓપરેશન સિંદૂર પર વાઇસ ચીફ નાગેશ કપૂરનું મહત્વપૂર્ણ નિવેદન, રાફેલને ગણાવ્યો ‘હીરો’
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પોતાની શક્તિ અને વ્યૂહાત્મક ક્ષમતાનો મજબૂત પરિચય આપ્યો છે. ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ નાગેશ કપૂરે મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે આ ઓપરેશ...
Republic Day 2026 : કર્તવ્ય પથ પર પરેડમાં વિભિન્ન રાજ્યોની ઝાંખી રજૂ કરવામાં આવી
આ વર્ષે 26 જાન્યુઆરી, 2026ના રોજ ઉજવાયેલા 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય પરેડમાં ભારતીય સેનાએ કર્તવ્ય પથ પર પોતાની શક્તિ અને ટેકનોલોજીકલ ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું. પરેડમાં ભારતીય સેનાના તા...
આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં બરફીલા ઊંટ અને બ્લેક કાઇટ્સ જોવા મળ્યા
2026ના પ્રજાસત્તાક દિવસની પરેડમાં કર્તવ્ય પથ પર ભારતીય સેનાએ એક અનોખો અને ઐતિહાસિક નજારો રજૂ કર્યો, જે અગાઉ ક્યારેય જોવા મળ્યો ન હતો. આ વર્ષે પહેલી વખત ભારતીય સેના ના રિમાઉન્ટ અને વેટરનરી કોર્?...
છત્તીસગઢ એન્ટિ-નક્સલ ઓપરેશનમાં અનેક IED વિસ્ફોટ, 11 ઘાયલ જવાનને એરલિફ્ટ કરાયા
છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં 26 જાન્યુઆરીએ ભારતીય સેનાના નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન છ જેટલા IED વિસ્ફોટ થતાં કુલ 11 જવાન ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હેલિકોપ્ટર મારફતે રાયપુર એરલિફ્ટ કરવામ?...
MI-17 હેલિકોપ્ટર્સે કરી પુષ્પવર્ષા અને ફાઇટર જેટ્સના ‘ઓપરેશન સિંદૂર ફોર્મેશન’ સાથે કર્તવ્ય પથ પર ભારતની શક્તિનું પ્રદર્શન
77મા ગણતંત્ર દિવસના ભવ્ય સમારોહમાં પોતાની વિકાસ યાત્રા, સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને વધતી સૈન્ય શક્તિનું શક્તિશાળી પ્રદર્શન કર્યું. દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમ...
કર્તવ્ય પથ પર ભારતીય સેનાની તાકાત, શક્તિ પ્રદર્શન કર્યું
દેશભરમાં આજે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગૌરવ, ઉત્સાહ અને દેશભક્તિના ભાવ સાથે થઈ રહી છે. નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી ભવ્ય પરેડમાં ભારત પોતાની વિકાસ યાત્રા, સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધ?...