મોરબી મણિમંદિર પાસેની વિવાદિત દરગાહ પર બુલડોઝર, કરોડોની સરકારી જમીન કબજેથી મુક્ત
મોરબી શહેરમાં આવેલા ઐતિહાસિક મણિમંદિરના પરિસરની નજીક આવેલી ગેરકાયદેસર દરગાહ દૂર કરવામાં આવી છે. આ ડિમોલિશનની કાર્યવાહી બાદ વિરોધ કરી રહેલા મુસ્લિમોના ટોળાએ પોલીસ સ્ટેશન નજીક તોડફોડ કરી વ...