દ્વિશતાબ્દીના ઉપલક્ષમાં નડિયાદ જિલ્લાનો હાઈટેક પ્રોસ્થેટીક લીમ્સનો કેમ્પ યોજાયો
પરમાત્માએ જીવમાત્રમાં દયા અને કરુણા મૂકેલી છે. ખાસ કરીને પૃથ્વી ઉપર માનવ એક બીજામાનવીને તથાપશુ પક્ષીઓને મદદ કરવા તત્પર રહેતો હોય છે. એ ન્યાયેનાર ગામે આવેલ વડતાલ તાબાનું શ્રીસ્વામિનારાયણ ગ?...