સુરેન્દ્રનગરના ત્રણ મિત્રો માટે મહાકાલ યાત્રા બની અંતિમ સફર, બદનાવર નજીક કાર ખાઈમાં ખાબકી – બેના મોત, એક ગંભીર
સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર અને જોરાવરનગરના ત્રણ યુવાનો માટે ઉજ્જૈન મહાકાલેશ્વર દાદાની યાત્રા દુઃખદ અંત સાથે પૂર્ણ થઈ છે. મધ્ય પ્રદેશના બદનાવર નજીક બનેલા ભયાનક માર્ગ અકસ્માતમાં બે યુવાન?...