ગુજરાતમાં સીમાંકનથી બદલાશે રાજકીય નકશો? લોકસભાની 40 અને વિધાનસભાની 273 બેઠકો થવાની સંભાવના
દેશમાં આગામી વસ્તી ગણતરી બાદ સીમાંકનની પ્રક્રિયા આગળ વધે અને નારી શક્તિ વંદન અધિનિયમ-2023નો અમલ કરવામાં આવે, તો ગુજરાતના રાજકીય નકશામાં મોટો અને ઐતિહાસિક ફેરફાર જોવા મળી શકે છે. રાજ્યમાં લોકસ?...