સનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાન
રાજધાની દિલ્હીમાં લોકેશ મુનિ સનાતનીના નેતૃત્વ સાથે રામકથા 'માનસ સનાતન ધર્મ' ગાન કરતાં મોરારિબાપુએ સનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાન રહેવા ભ?...
ગાંધી મૂલ્યો સાથે મોરારિબાપુ પ્રેરિત ‘રામવાડી’ કેળવણી અભિયાનની રાજધાની દિલ્લીમાં રામકથામાં થઈ ઘોષણા
ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી સંસ્થા દ્વારા શાસકીય શિક્ષણ સાથે સમાજ કેળવણીનું ભગીરથ કાર્ય થાય છે, તેમાં ગાંધી મૂલ્યો સાથે મોરારિબાપુ પ્રેરિત 'રામવાડી' કેળવણી અભિયાનની રાજધાની દિલ્લીમા?...
ધર્મના નામે સંકીર્ણતા સામે સનાતન મૂલ્યો માટે ચર્ચા સંવાદની આવશ્યકતા જણાવતાં મોરારિબાપુ
આચાર્ય લોકેશ મુનિના નેતૃત્વ સાથે રાજધાની દિલ્લીમાં ભારત મંડપમ્ ક્ષેત્રમાં રામકથા 'માનસ સનાતન ધર્મ' ગાન કરતાં મોરારિબાપુએ ધર્મના નામે સંકીર્ણતા સામે સનાતન મૂલ્યો માટે ચર્ચા સંવાદની આવશ્ય?...