ભાવનગરમાં અશાંતધારા ઉલ્લંઘનનો કેસ, ખરીદનાર-વેચનાર બંને સામે ગુનો
ગુજરાતના ભાવનગર શહેરમાં અશાંતધારા કાયદાનો ભંગ થવાનો વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે. કલેક્ટરની પૂર્વ મંજૂરી લીધા વિના મિલકતની ખરીદી-વેચાણ કરવામાં આવતા વહીવટી તંત્ર અને પોલીસ તાત્કાલિક એ?...
ગુજરાત : GUJCTOC હવે માત્ર સંગઠિત ગુનાઓ પર કેન્દ્રિત રહેશે, અશાંત વિસ્તારો હવે ‘નિર્દેશિત વિસ્તારો’ થયા
ગુજરાત વિધાનસભાના 25 માર્ચ 2026ના સત્રના અંતિમ દિવસે બે મહત્વપૂર્ણ સુધારા બિલ પસાર કરવામાં આવ્યા, જે રાજ્યના કાયદાકીય માળખામાં મોટા ફેરફારો લાવે છે. આ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકારના ન?...
સરકારી પરવાનગી વિના મુસ્લિમ શખ્સે ખરીદી હિંદુની સંપત્તિ, ભાવનગરમાં અશાંતધારા ઉલ્લંઘનનો પહેલો કેસ
ભાવનગર શહેરમાં અશાંતધારા અધિનિયમના ઉલ્લંઘનનો પ્રથમ કેસ નોંધાતા પ્રશાસનમાં ચકચાર મચી છે. આ કેસ રાજ્યમાં અમદાવાદ પછી બીજો અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રથમ ગણાઈ રહ્યો છે. ક્રેસન્ટ વિસ્તારમા?...