22 વર્ષમાં પહેલીવાર સંસદમાં એવો તંગદિલીનો માહોલ, PM મોદીનું આભાર પ્રસ્તાવ પર ભાષણ શક્ય ન બન્યું
સંસદમાં સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને ભારે હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બુધવારે ઘણીવાર સ્થગિત કરવી પડી હતી. આ હંગામા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્?...
લોકસભામાં આજે વડાપ્રધાન મોદી સંબોધન નહીં કરે, હંગામા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત
સંસદના બજેટ સત્ર દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી સતત ચાલી રહેલા હોબાળાને કારણે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા હજુ સુધી શરૂ થઈ શકી નથી. આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 વાગ્યે લોકસભામા...
જસ્ટિસ સૂર્યકાંત બન્યા ભારતના 53મા CJI, રાષ્ટ્રપતિ સમક્ષ લીધા શપથ
જસ્ટિસ સૂર્યકાંતે સોમવારે, 24 નવેમ્બર 2025ના રોજ ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા અને સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ગૌરવસભર...