અમદાવાદના રિલીફ રોડ પર ધોળા દિવસે હત્યાકાંડ : પૈસાની લેતી-દેતીના વિવાદમાં યુવકની છરીના ઘા મારી હત્યા, આરોપી ઝડપાયો
અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને વેપારી વિસ્તારોમાંના એક એવા રિલીફ રોડ વિસ્તારમાં રવિવારે ધોળા દિવસે બનેલી હત્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પૈસ?...
વટવા રેલવે સ્ટેશન બનશે આધુનિક કોચિંગ ટર્મિનલ, 6 નવા પ્લેટફોર્મ અને 29 પાર્કિંગ લાઈન્સ
અમદાવાદ શહેરમાં મણિનગરથી લઈને સાબરમતી, ચાંદલોડિયા, ગાંધીગ્રામ, અસારવા અને આંબલી સુધી અનેક રેલવે સ્ટેશન આવેલા હોવા છતાં, શહેરનું મુખ્ય મથક કાલુપુર જ છે, જ્યાં હાલમાં વિશાળ પુનર્નિર્માણ કાર્...