વલ્લભનગર ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધી CC રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ
નડિયાદ શહેર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા અંદાજે રૂ. ૬ કરોડના ખર્ચે હાથ ધરાયેલા નડિયાદ–પીજ રોડના નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત વલ્લભનગર ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધી સિમેન્ટ કોંક્રિટ (CC) રોડ...