ગીર સોમનાથના કોડિનારમાં આયાતુલ્લાહ અલી ખામેનેઈના સમર્થનમાં જુલૂસ, અમેરિકા-ઈઝરાયેલ વિરુદ્ધ નારા
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુના અહેવાલો સામે આવ્યા બાદ ગુજરાતના કોડિનારમાં તેમના સમર્થનમાં જુલૂસ કાઢવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, આ રે?...