કર્ણાટકમાં લાશોના દફન સાથેનો ભયાનક ખુલાસો, સફાઈ કર્મચારીના દાવા બાદ SITની રચના
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના અતિપ્રસિદ્ધ યાત્રાધામ ‘ધર્મસ્થળ’ હાલ ગંભીર વિવાદમાં ઘેરાયું છે, જ્યાં એક પૂર્વ સફાઈકર્મીએ દાવો કર્યો છે કે તેમને વર્ષો સુધી સેંકડો મૃતદેહોને ગેરકાયદેસર ?...