ગુજરાતમાં મેઘમહેર : રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ જળસંગ્રહ, ૧૩ ડેમ ૧૦૦ ટકા ભરાયા; ૨૧ ડેમ પર ‘હાઈ એલર્ટ’
સરદાર સરોવર નર્મદા ડેમ ૬૯.૨૫ ટકા ભરાયો. ગુજરાતમાં ચાલુ મોસમ દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદ-મેઘમહેરને પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસંપત્તિ વિભ?...
નર્મદા વિવાદનો ઐતિહાસિક અંત : અમિત શાહની હાજરીમાં ચાર રાજ્યો વચ્ચે ઐતિહાસિક સમજૂતી, દાયકાઓ જૂનો વિવાદ ઉકેલાયો
નર્મદા એવોર્ડ હેઠળના લાભાર્થી રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા બાકી ચુકવણીના વિવાદનો આખરે ઐતિહાસિક અંત આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મં?...
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની ધમાકેદાર આવક : જળસપાટી 126.79 મીટરે પહોંચી, ખેડૂતો અને કરોડો નાગરિકોને મોટી રાહત
ગુજરાતની જીવનદોરી ગણાતા નર્મદા ડેમમાં ચોમાસાની શરૂઆત સાથે જ પાણીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશના નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તારોમાં સતત વરસી રહેલા સારા વરસાદના ક?...