ભારતના સંરક્ષણ માટે મુંબઈમાં ૧૭ મેના દિવસે ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’
વિશ્વ પર અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના કાળા વાદળો છવાયેલા છે ત્યારે માત્ર રાજકીય કે બૌદ્ધિક સ્તરના પ્રયત્નો પૂરતા નથી, પરંતુ રાષ્ટ્રને આધ્યાત્મિક પાયાની મોટી આવશ્યકતા છે. આ જ ઉમદા...
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સિદ્ધિવિનાયક મંદિરનો નિર્ણય, નારિયેળ-માળા-પ્રસાદ પર રોક
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અને આતંકી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને, મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં બહારથી નારિયેળ, ફૂલોના માળા અને પ્રસાદ લાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્?...
સિદ્ધિવિનાયક મંદિરમાં ડ્રેસ કોડ લાગુ, આવા કપડાં પહેરીને જશો તો નહીં મળે એન્ટ્રી; વાંચો નવા નિયમ
મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર દ્વારા ડ્રેસ કોડ લાગુ કરવાના નિર્ણય અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મંદિરના વ્યવસ્થાપન સમિતિએ જણાવ્યું છે કે ભક્તોએ એવી વસ્ત્ર પરિધાન કરવાન?...