આણંદ સુપર માર્કેટના ૩૫૦ દુકાનદારોને આદેશ : તાત્કાલિક દુકાનો ખાલી કરો, મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી
આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના સુપર માર્કેટ વિસ્તારમાં આવેલી આશરે ૩૫૦ જર્જરિત દુકાનો ખાલી કરવા કડક નોટિસો આપવામાં આવી છે. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા આ દુકાનોન?...
ખાટુશ્યામ મંદિર પાસે ભક્તો અને દુકાનદારો વચ્ચે મારામારી, દંડાથી એકબીજા પર હુમલો
રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા પ્રખ્યાત ખાટુશ્યામજી મંદિર ફરી એકવાર ભારે વિવાદ અને ચર્ચાનો વિષય બન્યું છે. તાજેતરમાં મંદિરના પરિસરમાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક દુકાનદારો વચ્ચે ઘર્ષણ બાદ ?...