10% ફ્લાઈટ કાપથી ઈન્ડિગોને 4 નુકસાન, માર્કેટમાં શેર ઘટશે, બીજી એરલાઈન્સને લાભ
ઈન્ડિગો એરલાઈન્સનું સંકટ હજુ પણ ટળ્યું નથી, અને દેશભરમાંથી 300થી વધુ ફ્લાઇટ્સનું રદ થવું અને હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયા રહેવું તે આઠ દિવસથી ચાલી રહેલી પરિસ્થિતિનું દ્રશ્ય છે. આ સંકટના બી?...
કંડલાથી મુંબઈ જતી સ્પાઇસજેટની ફ્લાઈટનું વ્હીલ તૂટીને નીચે પડ્યું, સદનસીબે સુરક્ષિત લેન્ડિંગ
કંડલા એરપોર્ટથી મુંબઈ જતી સ્પાઈસજેટની Q400 ફ્લાઇટ સાથે શુક્રવારે 12 સપ્ટેમ્બરના રોજ એક મોટી દુર્ઘટના ટળી ગઈ. અહેવાલો મુજબ, વિમાન ટેકઓફ કર્યા બાદ તરત જ તેનો એક પૈડો તૂટીને રનવે પર પડી ગયો હતો. કંડ?...