ભોજશાળામાં ઐતિહાસિક ક્ષણ : દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપના, ગર્ભગૃહમાં શાશ્વત જ્યોત પ્રગટાઈ
મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળામાં એક ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે, જ્યાં પહેલી વાર દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી અને ગર્ભગૃહમાં શાશ્વત જ્યોત પ્રગટાવ?...
ભોજશાળામાં ગૂંજ્યા ‘જય મા સરસ્વતી’ના નાદ, હાઇકોર્ટના ચુકાદા બાદ શરૂ થઈ પૂજા
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજશાળા પરિસર અંગે હાઇકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ પરિસ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કોર્ટે આ સ્થળને દેવી સરસ્વતીનું મંદિર તરીકે માન્યતા આપ્યા ...
હિન્દુ મંદિર મુદ્દે શરૂ થયેલું યુદ્ધ 20 દિવસમાં સમાપ્ત, થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે ફરી સીઝફાયર
એશિયામાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે છેલ્લા 20 દિવસથી ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષ વચ્ચે અંતે યુદ્ધ વિરામની જાહેરાત થતાં બંને દેશોના સરહદી વિસ્તારોમાં રહેતા લાખો લોકોએ રાહતનો શ્વાસ લીધો છ?...
અમેરિકામાં ફરી એક હિંદુ મંદિર કટ્ટરવાદીઓના નિશાને, ઉટાહના ઇસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
વિદેશોમાં હિંદુ સમુદાય વિરુદ્ધ ધમકીજનક ઘટનાઓમાં સતત વધારો જોઈ શકાય છે, અને તાજેતરનો એક ચોંકાવનારો ઉદાહરણ અમેરિકાના ઉટાહ રાજ્યના સ્પેનિશ ફોર્ક શહેરમાં સામે આવ્યો છે. અહીં આવેલા ઇન્ટરનેશનલ...
અજમેર શરીફ દરગાહને શિવ મંદિર બતાવનાર અરજી કોર્ટે સ્વીકારી ! હિન્દુ સેનાએ ASI સર્વેની કરી માંગ
અજમેર શરીફ દરગાહને હિન્દુ મંદિર હોવાનું માનીને દાખલ કરાયેલી આ અરજી અને તેની કોર્ટમાં થયેલી સુનાવણી રાજસ્થાન સહિત દેશભરમાં ચર્ચાનો વિષય બની રહી છે. હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા દ્વા?...