click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આ 5 આવક પર નથી લાગતો ટેક્સ, ઈન્કમ ટેક્સ વિભાગ આપે છે છુટ, જાણો શેમાં મળે છે રાહત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આ 5 આવક પર નથી લાગતો ટેક્સ, ઈન્કમ ટેક્સ વિભાગ આપે છે છુટ, જાણો શેમાં મળે છે રાહત
Gujarat

આ 5 આવક પર નથી લાગતો ટેક્સ, ઈન્કમ ટેક્સ વિભાગ આપે છે છુટ, જાણો શેમાં મળે છે રાહત

હિંદુ અવિભાજિત પરિવારની આવક, સ્થાવર સંપત્તિમાંથી થતી આવક પર છુટ આપવામાં આવી છે સેવાનિવૃત્તિ પર મળનારી ગ્રેજ્યુઈટીની રકમ પર 100 ટકા પ્રમાણે છુટ આપવામાં આવે છે

Last updated: 2023/07/04 at 6:10 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ભારતમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા કેટલાક વિશેષ માધ્યમોથી થતી આવક પર કોઈ ટેક્સ લેવામાં આવતો નથી. જો કે તેમા કેટલીક શરતો અને નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં ઈન્કમટેક્સ રિટર્ન ભરવાનો સમય નજીક આવી રહ્યો છે એટલે તમારે આ જાણકારી ખૂબ જ કામની થઈ રહેશે.

Contents
હિંદુ અવિભાજિત પરિવારની આવક, સ્થાવર સંપત્તિમાંથી થતી આવક પર છુટ આપવામાં આવી છેસગા-સંબંધી દ્વારા ગીફ્ટમાં આપવામાં આવેલી સંપત્તિ, ધન, ઝવેરાત, વાહન વગેરે પર છુટ આપવામાં આવી છેસેવાનિવૃત્તિ પર મળનારી ગ્રેજ્યુઈટીની રકમ પર 100 ટકા પ્રમાણે છુટ આપવામાં આવી છેમહાવીર ચક્ર, પરમવીર ચક્ર, વીરચક્ર જેવા વીરતા પુરસ્કાર વિજેતાઓને પણ વ્યાજમાં મુક્તિ આપવામાં આવી છેસુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ બેંકમાં મળતું વ્યાજ વગેરે પર મુક્તિ આપવામાં આવી છે.

દરેક ઈન્કમટેક્સ કરદાતા તેનો ટેક્સ બચાવવા માટે રસ્તો શોધતો હોય છે. તેના માટે તે વિવિધ યોજનામાં રોકાણ કરીને ટેક્સની બચત કરે છે. પરંતુ શું તમને ખબર છે આ 5 પ્રકારની આવક પર કોઈ ટેક્સ ભરવાનો રહેતો નથી. કરદાતાઓએ નોકરી અથવા વ્યવસાયમાંથી વાર્ષિક આવક પર ટેક્સ સ્લેબ પ્રમાણે ITR ફાઇલ કરતા હોય છે. તમને ખબર નહી હોય પરંતુ આવકવેરામાં બિન-કરપાત્ર આવક માટેની જોગવાઈઓ પણ છે. બિન-કરપાત્ર આવકનો મતલબ એવો છે કે તેમાથી જે આવક થાય છે તે આવકવેરાને પાત્ર નથી.

હિંદુ અવિભાજિત પરિવારની આવક, સ્થાવર સંપત્તિમાંથી થતી આવક પર છુટ આપવામાં આવી છે

ઈન્કમટેક્સ એક્ટ 1961 મુજબ ખેતીથી થતી આવકને ઈન્કમટેક્સના સ્લેબથી બહાર રાખવામાં આવી છે એટલે કે તેના પર કોઈ ટેક્સ લાગતો નથી. હિંદુ અવિભાજિત પરિવારની આવક, સ્થાવર સંપત્તિમાંથી થતી આવક અથવા પૈતૃક સંપત્તિમાંથી થતી આવક પર કોઈ ટેક્સ લાગતો નથી.

સગા-સંબંધી દ્વારા ગીફ્ટમાં આપવામાં આવેલી સંપત્તિ, ધન, ઝવેરાત, વાહન વગેરે પર છુટ આપવામાં આવી છે

ઈન્કમટેક્સ અધિનિયમ કલમ 56(ii) મુજબ સગા-સંબંધી દ્વારા ગિફ્ટમાં આપવામાં આવેલી સંપત્તિ, ધન, ઝવેરાત, વાહન વગેરે સહિતની વસ્તુઓ પર કોઈ ટેક્સ લેવામાં આવતો નથી. જો કે જો તેમા સગા-સંબંધી સિવાય કોઈ વ્યક્તિ ગિફ્ટમાં (ભેટ) કોઈ વસ્તુ આપે તો તેના માટે 50000 રુપિયા સુધી જ છુટ આપવામાં આવે છે.

સેવાનિવૃત્તિ પર મળનારી ગ્રેજ્યુઈટીની રકમ પર 100 ટકા પ્રમાણે છુટ આપવામાં આવી છે

સરકારી કર્મચારીઓના મૃત્યુ અથવા સેવાનિવૃત્તિ પર મળનારી ગ્રેજ્યુઈટીની રકમ પર 100 ટકા છુટ આપવામાં આવી છે. વળી તેમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓની સેવાનિવૃત્તિ અથવા સમાપ્તિ અથવા અપંગતા પર મળતી 10 લાખની ગ્રેજ્યુઈટીની રકમ પર છુટ આપવામાં આવે છે. ઈન્કમટેક્સ અધિનિયમ પ્રમાણે ગ્રેજ્યુઈટીની રકમ પર ટેક્સ કપાત અન્ય મર્યાદા પર નિર્ભર કરે છે.

મહાવીર ચક્ર, પરમવીર ચક્ર, વીરચક્ર જેવા વીરતા પુરસ્કાર વિજેતાઓને પણ વ્યાજમાં મુક્તિ આપવામાં આવી છે

ઈન્કમટેક્સ અધિનિયમ પ્રમાણે વિવિધ સસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ માટે આપવામાં આવતી શિષ્યવૃતિ પર છુટ આપવામાં આવે છે. આ સાથે મહાવીર ચક્ર, પરમવીર ચક્ર, વીરચક્ર જેવા વીરતા પુરસ્કાર વિજેતાઓ અને પેન્શન મેળવનાર લોકોને પેન્શન પર કોઈ ટેક્સ ભરવાનો રહેતો નથી.

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ બેંકમાં મળતું વ્યાજ વગેરે પર મુક્તિ આપવામાં આવી છે.

આવકવેરા અધિનિયમ કલમ 10(15) પ્રમાણે કેટલીક વ્યાજની આવક પર પુરી રીતે છુટ આપવામાં આવી છે. જેમા સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ બેંકમાંથી મળતું વ્યાજ, ગોલ્ડ ડિપોજીટ, બોન્ડ, લોકલ ઓથોરિટી અને ઈન્ફ્રાસ્કક્ચર બોન્ડ પર મળનારા વ્યાજ પર કોઈ ટેક્સ લેવામાં આવતો નથી.

You Might Also Like

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 4, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article Rocky Aur Rani Ki Prem Kahani: આલિયા અને રણવીરની ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ
Next Article પુષ્કર સિંહ ધામીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, UCC પર કહી આ મોટી વાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
Gujarat મે 17, 2025
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
Gujarat Kheda મે 17, 2025
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?