click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: “જ્યાં સુધી જીવુ છુ ત્યાં સુધી SC, ST, OBCની અનામતમાંથી મુસ્લિમોને આપવા નહીં દઉ”, PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > “જ્યાં સુધી જીવુ છુ ત્યાં સુધી SC, ST, OBCની અનામતમાંથી મુસ્લિમોને આપવા નહીં દઉ”, PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર
Gujarat

“જ્યાં સુધી જીવુ છુ ત્યાં સુધી SC, ST, OBCની અનામતમાંથી મુસ્લિમોને આપવા નહીં દઉ”, PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

તેલંગાણાના ઝહીરાબાદમાં એક જાહેર રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર વોટબેંકની રાજનીતિમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેને અન્ય ધર્મોની પરવા નથી. તેમણે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારો પર મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવા અને વંચિત જાતિઓની અનામત ઘટાડવાનો આરોપ લગાવ્યો.

Last updated: 2024/05/01 at 11:57 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એકવાર કોંગ્રેસની આગેવાની હેઠળની રાજ્ય સરકારો પર ધર્મના આધારે અનામત આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે તેઓ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને અન્ય વંચિત જાતિઓને મળનારી અનામતનો લાભ ધર્મના આધારે મુસ્લિમોને આપવાની મંજૂરી નહીં આપે. પીએમ મોદીએ તેલંગાણાના ઝહીરાબાદમાં જાહેર રેલીને સંબોધિત કરતા ઉપરોક્ત વાત કહી.

Contents
“દેશનો પ્રથમ બંધારણીય સુધારો તેમના દાદીના પિતા, દેશના પ્રથમ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો”“જ્યાં સુધી મોદી જીવિત છે એસસી, એસટી અને ઓબીસીની અનામતને ધર્મના આધારે મુસ્લિમોને આપવા નહીં દઉ”કર્ણાટક સરકારના મુસ્લિમ સમુદાયને OBC યાદીમાં સામેલ કરવાના નિર્ણયની PM મોદીએ ટીકા કરી“કોંગ્રેસ સત્તામાં આવશે તો વારસાગત ટેક્સ લાવશે”

“દેશનો પ્રથમ બંધારણીય સુધારો તેમના દાદીના પિતા, દેશના પ્રથમ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો”

પીએમ મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું, “તેઓ બંધારણના નામે દેશને મૂર્ખ બનાવવા નીકળ્યા છે. તમે જાણતા જ હશો કે દેશનો પ્રથમ બંધારણીય સુધારો તેમના દાદીમાના પિતા, દેશના પ્રથમ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો હતો અને તે ફ્રી સ્પીચ પર પ્રતિબંધ લગાવવાનો હતો અને અંતે તેમણે પ્રેસ પર પ્રતિબંધ મૂકતો સુધારો લાવવાનો પ્રયાસ કર્યો. બંધારણ પ્રત્યેની આ તેમની ભાવના છે. આમને બંધારણ સાથે કંઈ લેવાદેવા નથી. આ શાહી પરિવાર માટે જો સત્તા તેમની પાસે રહે તો બધું સારું છે અને જો સત્તા તેમના હાથમાંથી જતી રહે તો બધું નકામું છે.. આ એવા લોકો છે.”

#WATCH | Telangana: Addressing a public rally in Zahirabad, PM Narendra Modi says, "They are trying to fool the country in the name of the Constitution. The first constitutional amendment was made by the first Prime Minister which was to curtail free speech. They once again tried… pic.twitter.com/GUNVdDhev5

— ANI (@ANI) April 30, 2024

“જ્યાં સુધી મોદી જીવિત છે એસસી, એસટી અને ઓબીસીની અનામતને ધર્મના આધારે મુસ્લિમોને આપવા નહીં દઉ”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, “આ એ લોકો છે જેઓ સંસદની કાર્યવાહી અટકાવે છે, તેઓ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવે છે, તેઓ ઈવીએમ પર સવાલ ઉઠાવે છે અને હવે તેઓ પોતાની વોટ બેંક માટે બંધારણને બદનામ કરવા નીકળ્યા છે, પરંતુ કોંગ્રેસવાળા સાંભળી લો, તેમના ચટ્ટાબટ્ટાઓ સાંભળી લો, તેમની સમગ્ર જમાત સાંભળી લો, જ્યાં સુધી મોદી જીવિત છે, હું દલિતોનો, એસસી, એસટી અને ઓબીસીની અનામતને ધર્મના આધારે મુસ્લિમોને આપવા નહીં દઉં. નહીં દઉં અને નહીં જ દઉં. ”

કર્ણાટક સરકારના મુસ્લિમ સમુદાયને OBC યાદીમાં સામેલ કરવાના નિર્ણયની PM મોદીએ ટીકા કરી

આ પહેલા પણ પીએમ મોદીએ કોંગ્રેસનના નેતૃત્વવાળી સરકારો પર મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવા અને વંચિત જાતિઓની અનામત ઘટાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કર્ણાટક સરકારના મુસ્લિમ સમુદાયને OBC યાદીમાં સામેલ કરવાના નિર્ણયની ટીકા કરી હતી. વડાપ્રધાને કોંગ્રેસ પર વોટબેંકની રાજનીતિમાં સામેલ હોવાનો આરોપ લગાવતા કહ્યું કે તેમને અન્ય ધર્મોની પરવા નથી. તેમણે કહ્યું, “હૈદરાબાદમાં રામનવમીના સરઘસ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે જેથી તેમની વોટ બેંક નારાજ ન થાય.”

“કોંગ્રેસ સત્તામાં આવશે તો વારસાગત ટેક્સ લાવશે”

ઝહીરાબાદની રેલીમાં પીએમ મોદીએ કહ્યું, “જ્યારે આખું વિશ્વ પ્રગતિ કરી રહ્યું હતું ત્યારે કોંગ્રેસે ભારતને ભ્રષ્ટાચારના બેડામાં નાખી દીધું હતું. વિશ્વ આર્થિક પ્રગતિ કરી રહ્યું હતું, પરંતુ ભારત પોલિસી પેરાલિસિસનો શિકાર હતું. એનડીએએ ખૂબ જ મહેનત કરીને ભારતને તે મુશ્કેલ સમયગાળામાંથી બહાર કાઢ્યું છે, પરંતુ કોંગ્રેસ દેશને તે જૂના દિવસોમાં પાછા લઈ જવા માંગે છે. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તેઓ વારસાગત કર લાદશે. કોંગ્રેસ વારસાil (માતા-પિતા પાસેથી મેળવેલ) પર ટેક્સ લાદીને તમારી સંપત્તિના 55 ટકા કબજે કરવાની યોજના બનાવી રહી છે.”

You Might Also Like

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

TAGGED: 'inheritance tax, Congress, First Constitutional Amendment, muslim community, OBC reservation, SC, ST, telegana

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 1, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આજથી PM મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ, 2 દિવસમાં 14 લોકસભા આવરી લેશે
Next Article આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન ૧૦૦૦ દિવડા પ્રગટાવી અપાયો “આણંદ કરશે મતદાન” નો સંદેશ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
Gujarat મે 17, 2025
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
Gujarat Kheda મે 17, 2025
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?