મીનાક્ષી નટરાજનને સુપ્રીમ કોર્ટથી ઝટકો : રાજ્યસભા ઉમેદવારી ફગાવવાના મામલે રાહત આપવાનો ઇનકાર
કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનને રાજ્યસભા ઉમેદવારી ફગાવવાના મામલે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ તાત્કાલિક રાહત મળી નથી. શુક્રવારે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ચૂં...
જયપુરમાં નૂરાની મસ્જિદ પર JDAની કાર્યવાહી, ઇન્ટરનેટ બંધ વચ્ચે તોડફોડ શરૂ
રાજસ્થાનની રાજધાની જયપુરમાં રસ્તા પહોળા કરવાના પ્રોજેક્ટ અંતર્ગત જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA) દ્વારા નંદપુરી વિસ્તારમાં આવેલી નૂરાની મસ્જિદ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અહેવાલો મુ?...
ડીકે શિવકુમારે લીધા કર્ણાટકના CM પદના શપથ, જી. પરમેશ્વર બન્યા નાયબ મુખ્યમંત્રી
કર્ણાટકના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારએ બુધવારે લોકભવન ખાતે રાજ્યના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. તેમની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ?...
કર્ણાટકમાં ફરી સળવળ્યો નેતૃત્વ વિવાદ, સિદ્ધારમૈયાને દિલ્હી બોલાવાતા રાજકીય અટકળો તેજ
કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં ફરી એકવાર નેતૃત્વ બદલાવને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. પાર્ટી હાઈકમાન્ડે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને તાત્કાલિક બેઠક માટે દિલ્હી બોલાવ્યા હોવાનું સામે આવ્યુ?...
આસામ પાસપોર્ટ વિવાદમાં નવો વળાંક : પવન ખેડા કેસમાં રણદીપ સુરજેવાલાનું નામ સામે
આસામમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા ના પરિવાર સાથે જોડાયેલા પાસપોર્ટ વિવાદે હવે રાજકીય રંગ પકડ્યો છે. આ કેસમાં તપાસને તેજ કરતા આસામ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ?...
કેરલમમાં નવી સરકાર, વી.ડી સતીશને મુખ્યમંત્રી પદના લીધા શપથ
કેરળ વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) એ ઐતિહાસિક જીત મેળવી છે અને રાજ્યમાં દસ વર્ષથી ચાલતા ડાબેરી શાસનનો અંત આવ્યો છે. યુડીએફે 140 સભ્?...
કેરળમાં કોંગ્રેસ માટે CM સસ્પેન્સ વધ્યું : વાયનાડમાં રાહુલ-પ્રિયંકા વિરુદ્ધ પોસ્ટરો, વેણુગોપાલના નામે વિવાદ
કેરળ વિધાનસભા ચૂંટણીમાં United Democratic Front (UDF) ગઠબંધને 140માંથી 102 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, છતાં જીતના એક સપ્તાહ બાદ પણ કોંગ્રેસ મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લઈ શકી નથી. આ રાજકીય અનિશ્ચિ...
સપા પ્રવક્તા રાજકુમાર ભાટીના નિવેદન પર વિવાદ : બ્રાહ્મણ સમાજ અંગે ટિપ્પણી બાદ કેસ નોંધાયો
સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજકુમાર ભાટીના એક વિવાદિત નિવેદનને કારણે રાજકીય અને સામાજિક સ્તરે ભારે વિવાદ ઊભો થયો છે. ગાઝિયાબાદના કવિનગર પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અન?...
તમિલનાડુમાં ‘થલાપતિ’ વિજયની સરકારને વિશ્વાસ મતમાં મોટી જીત, 144 સમર્થન સાથે બહુમતી સાબિત
તમિલનાડુની રાજનીતિમાં મોટો ફેરફાર નોંધાયો છે, જ્યાં C. Joseph Vijayના નેતૃત્વમાં Tamilaga Vettri Kazhagam (TVK) સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં TVKએ 234 સભ્યોની વિધાનસ?...
દક્ષિણ ભારતની રાજનીતિમાં મોટા ફેરફાર : 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી
દક્ષિણ ભારતની રાજનીતિમાં આજે (13 મે) મહત્વપૂર્ણ રાજકીય ફેરફારો જોવા મળ્યા છે. એક તરફ પુડુચેરીમાં એન.રંગાસ્વામીએ પાંચમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે, તો બીજી તરફ કેરળમાં મુખ્યમંત્રીના ના...