હિંસાની આગમાં સળગી રહેલ મણીપુરમાં હવે આર્થિક નાકાબંધી, 23 જૂનથી નેશનલ NH 54ને જામ કરશે યૂથ એસોસિએશન
મણિપુરમાં સંઘર્ષ બાદથી સ્થિતિ હજુ પણ વિકટ છે. વિવિધ સ્થળોએ બદમાશો દ્વારા હિંસા અટકી રહી નથી. સેંકડો ઘરો આગમાં બળી ગયા છે. અનેક મોત અને હિંસાની ઘટનાઓ વચ્ચે રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવી સરકાર મ?...
CBI માટે No Entry, દેશના 10માં રાજ્યએ સીબીઆઈ માટે પ્રવેશબંધી ફરમાવી!
તમિલનાડુની ડીએમકે સરકારે તેમના રાજ્યમાં તમિલનાડુમાં સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે સીબીઆઈએ રાજ્યમાં કોઈપણ કેસની તપાસ માટે તમિલનાડુ સરકારની પરવાનગી લેવી પડશે. તાજેતરમાં, અન્?...
500ની કરોડો નોટો ગુમ થવા અંગે RBIનો ખુલાસો, ‘તદ્દન ખોટી વાત, માહિતીનું ખોટું અર્થઘટન કરાયું’
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ એક પ્રેસ રિલીઝ દ્વારા જણાવ્યું હતું કે સિસ્ટમમાંથી ₹ 88,032 કરોડના મૂલ્યની ₹ 500 ની નોટો ગુમ થવાની વાત તદ્દન ખોટી છે. આરબીઆઈએ કહ્યું કે મીડિયાના અમુક વિભાગોએ પ્રિન્ટિંગ પ્...
રૂ. 2000ની નોટસ પાછી ખેંચવાના નિર્ણય બાદ બેન્ક ડિપોઝિટસમાં રૂ.3.26 લાખ કરોડનો ઉમેરો
રૂપિયા ૨૦૦૦ની નોટસ પાછી ખેંચવાના નિર્ણયને પગલે દેશની બેન્કિંગ વ્યવસ્થામાં બેન્ક થાપણમાં વધારો થઈ રહ્યાનું જોવા મળે છે. ૨ જુનના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્ક થાપણ રૂપિયા ૩.૨૬ લાખ કરોડ વધી ...
આલિયા ભટ્ટે વિલન બની હોલીવુડમાં મારી એન્ટ્રી, ગેલ ગેડોટની ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’માં દેખાડ્યું દમ
બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ડેબ્યુ હોલીવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી ગયું છે. ગેલ ગેડોટની ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનના ટ્રેલરમાં એક કરતા વધુ ?...
ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવાની પરંપરા કયારથી શરૂ થઇ ? જાણો શું છે વિશેષતા
ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ માસની બીજી તારીખે ઉજવવામાં આવે છે. આ યાત્રામાં વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથને તેમના ગર્ભગૃહમાંથી બહાર કાઢીને યાત્રા કરાવવામાં આવે છે. ભગવાન જગન્નાથની સાથે ભગ...
બાજરા પર ધ્યાન કેન્દ્રીત કરવા અને કોરોનાકાળમાં ઘઉંની નિકાસ કરવા બદલ, UNએ ભારતની કરી પ્રશંસા
યુનાઇટેડ નેશન્સ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટે યુક્રેન યુદ્ધ અને કોરોનાકાળને પગલે ખાદ્યપદાર્થોની અછતનો સામનો કરી રહેલા 18 દેશોમાં ગયા વર્ષે 18 લાખ ટન ઘઉંની નિકાસ કરવા બદલ અને બાજરી પર ફરીથી ...
PM મોદીના પ્રવાસ પહેલા અમેરિકાએ ભારતીયોને આપી ભેટ, ગ્રીન કાર્ડના કેટલાક નિયમો સરળ કર્યા
સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસે ગ્રીન કાર્ડ સાથે જોડાયેલી નવી ગાઇડલાઇન જાહેર કરી છે. ગાઇડલાઇનમાં ઇમરજન્સી પરિસ્થિતિ દરમિયાન એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ માટે નવી અને રિન્ય?...
મણિપુરમાં સ્થિતિ વણસી રહી છે, ભાજપના સહયોગી NPP એ કહ્યુ- ગઠબંધન પર વિચાર કરવો પડશે
મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રાજ્યની સત્તાધારી પાર્ટી બીજેપીના (BJP) પોતાના સાથી પક્ષો હવે સરકારની કામગીરી અને નિર્ણયો પર સવાલ ઉઠાવી રહ્યા છે. મણિપુરમાં ભાજપના સહયોગી નેશનલ પીપલ્સ પાર્ટ?...
ઉત્તર પ્રદેશ-બિહારમાં હીટવેવનો હાહાકાર, 100નાં મોત
દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે ઉત્તર ભારત સહિત અનેક રાજ્યોમાં કાતિલ ગરમીએ કેર વર્તાવ્યો છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં સતત વધતા તાપમાન અને હીટ સ્ટ્રોકના કારણે ૧૦૦થી વધુ લોકોનાં મોત...