ધર્માંતરિત થયેલા આદિવાસીઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી કઢાવવા માટે જનજાતિ સુરક્ષા મંચ અમદાવાદમાં કરશે મહારેલી
ગુજરાત અને સમગ્ર ભારતમાં વસતા ભોળા આદિવાસીઓને ડરાવી-લલચાવી-ફોસલાવીને ધર્માંતરિત કરવાનું કાવતરું દાયકાઓથી ચાલી રહ્યું છે એ તો સૌ જાણે છે. પરંતુ ઈસાઈ કે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરિત થયેલા આદ?...
Adani Groupના સ્ટોક રોકેટ બન્યા, 5 શેરે અપર સર્કિટ નોંધાવી તો 14.50% ઉછળ્યો
ગૌતમ અદાણી ના ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં આજે જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. 10માંથી મોટાભાગના શેરોએ અપર સર્કિટ લગાવી છે. તે જ સમયે કેટલાક શેરોમાં 8 ટકા કે તેથી વધુ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ?...
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને ભગવાનના નવા રથનું કરવામાં આવશે ટ્રાયલ
અમદાવાદમાં ભગવાનના જગન્નાથની 146મી રથયાત્રાની તૈયારીઓ ચાલી છે. અમદાવાદની શાન ગણાતી ઐતિહાસિક રથયાત્રામાં આ વર્ષે એક નવો ઉમેરો થવા જઈ રહ્યો છે. વર્ષોથી ચાલી આવતી રથયાત્રામાં વર્ષો જૂના રથ કે ?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું ફિજીનું સર્વોચ્ચ સન્માન, ફિજીના PMએ કર્યા સન્માનિત
PM નરેન્દ્ર મોદીને ફિજીના PM દ્વારા વૈશ્વિક નેતૃત્વ માટે ફિજીનું સર્વોચ્ચ સન્માન ‘કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી’ એનાયત કરવામાં આવ્યું. ફિજીનું સર્વોચ્ચ સન્માન અત્યાર સુધી માત્ર થોડા જ બિન-ફિજ...
‘ધ કેરલા સ્ટોરી’ એ ત્રીજા રવિવારે પણ કરી કમાલ, 200 કરોડના આંકડાથી માત્ર એક કદમ દૂર
‘ધ કેરલા સ્ટોરી’ રિલીઝ થયાને ત્રણ અઠવાડિયા વીતી ગયા છે. 30 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે અજાયબીઓ કરી છે. આ ફિલ્મે તેની વાર્તા સાથે લાખો લોકોના મન પર છાપ છોડી છે, જેના કારણે લોકો હવે ફિલ્મ વિશે વ?...
સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા, આતંકવાદની વ્યાખ્યા કરવી જરૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૭ બેઠકમાં સંયુક્ત રાષ્ટ્ર અને સુરક્ષા પરિષદમાં સુધારા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ સંસ્થાઓ દુનિયાની આજની હકીકતથી માઈલો દૂર છે. તેમાં હવે સુધારાની ખૂબ જરૂર છ?...
કાશ્મીરમાં G-20 બેઠક પહેલા PAKનું ષડયંત્ર, સોશિયલ મીડિયા પર 100થી વધુ ફેક હેશટેગ કર્યા એક્ટીવ
જમ્મુ-કાશ્મીરમાં આજથી G-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા પછી, આ પહેલો મોટો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે, જેમાં G-20 દેશોના 60 થી વધુ ...
જેમ્સ મારાપેએ મોદીને વિકાસશીલ દેશોના નેતા કહ્યા, ભારતના વડાપ્રધાને મદદની ખાતરી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. PM મોદીએ ત્રીજા ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન સમિટમાં હાજરી આપી હતી. PM મોદીએ પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન જેમ્સ મારાપે સાથે દ્વિ?...
PM મોદીએ જાપાની અખબારને કહ્યું ‘પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ સ્વીકાર્ય નથી’
G7 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના હિરોશિમામાં છે. આ દરમિયાન તેઓ ત્યાં હાજર ઘણા દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. આ પહેલા તેમણે જાપાની અખબારને ખાસ ઈન્ટરવ્યુ ...
G7 દેશો દ્વારા યુક્રેનને સમર્થન કરતો પ્રસ્તાવ પાસ, PM મોદીએ કહ્યું યુદ્ધ અમારા માટે માનવતાનો મુદ્દો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના હિરોશિમામાં G-7 શિખર સંમેલન દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી અને વાતચીત કરી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પીએમ મોદી પહેલી?...