કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દ્વારકાધીશના ચરણોમાં ઝુકાવ્યું શીશ, પૂજા કરી આશીર્વાદ મેળવ્યા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. બે દિવસના કાર્યક્રમ દરમિયાન અનેક વિકાસ કાર્યના લોકાર્પણ, ખાતમુહૂર્ત ઉપરાંત અનેક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારે પ્રવ...
ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગમાં પીએમ મોદી ફરી ટોપ પર, બાઈડન અને સુનકને બહુ પાછળ છોડી દીધા
તેમણે 78 ટકા એપ્રૂવલ રેટિંગ મેળવીને ટોપનુ સ્થાન હાંસલ કર્યુ છે. આ રેટિંગના ભાગરૂપે ભારત, અમેરિકા સહિત દુનિયાના શક્તિશાળી ગણાતા 22 દેશોના નેતાઓના એપ્રૂવલ રેટિંગના આંકડા બહાર પાડવામાં આવ્યા છે...
ઉત્તરાખંડના ક્યા મંદિરને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરવામાં આવશે? જાણો પંચ કેદારમાં ક્યા મંદિરોનો સમાવેશ થાય છે?
સરકારી નોકરીઓ માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં દેશના મુખ્ય ધાર્મિક સ્થળો વિશે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે. આજે કરંટ અફેર્સના એપિસોડમાં આપણે ઉત્તરાખંડના મંદિરો વિશે જાણીશું. ઉત્તર?...
ફેસબુકમાંથી મહિનાના અંતે વધુ 6000 કર્મચારીઓની છટણી થશે
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે ૨૦૨૩-૨૪ના વર્ષમાં ૧૦ હજાર જેટલા કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી હતી. એ પછી હવે રિપોર્ટમાં દાવો થયો છે કે આ મહિનાના અંત સુધીમાં જ મેટા કંપની ૬૦૦૦ કર્મચારીઓને હ?...
સિદ્ધારમૈયાએ CM અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે લીધા શપથ.
એમ.બી. પાટીલે પદના શપથ લીધા. તેઓ મજબૂત લિંગાયત નેતા છે. તેઓ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2013માં સિંચાઈ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ સિદ્ધારમૈયાની ખૂબ નજીક છે. ચૂંટણી પ્રચાર સમિતિના વડા હતા. ?...
કેન્દ્ર સરકારનો ‘મિની નોટબંધી’નો નિર્ણય શા માટે યોગ્ય? પૂર્વ મુખ્ય આર્થિક સલાહકારે આપ્યા 6 કારણો
સરકારે 2000 રૂપિયાની ગુલાબી નોટોનું ચલણ બંધ કરવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણય બાદ લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર ડો. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે સર?...
S&P ગ્લોબલે સ્થિર આઉટલૂક સાથે લાંબા ગાળા માટે BBB- રેટિંગ જાળવી રાખ્યું
એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે સ્થિર આઉટલૂક સાથે લાંબા ગાળા માટે BBB- અને ટૂંકા ગાળા માટે A-3 પર ભારતનું સાર્વભૌમ રેટિંગ જાળવી રાખ્યું છે. એજન્સીએ કહ્યું છે કે મજબૂત આર્થિક ફંડામેન્ટલ્સને કારણે આગા...
હીરોશીમામાં મોદી, ઝેલેન્સ્કીને મળશે : રશિયાનાં આક્રમણ પછી પહેલી જ વાર બંને વચ્ચે મુલાકાત થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જી-૭ પરિષદમાં ભાગ લેવા જાપાન ગયા છે. આ પરિષદમાં ભારતને ગેસ્ટ-નેશન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યાં હીરોશીમામાં વડાપ્રધાન મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્?...
યુટ્યુબ પર લાંબી જાહેરાતો જોવા થઈ જાઓ તૈયાર, ગૂગલે બદલી નીતિ, એડ સ્કિપ પણ નહીં કરી શકો
આજે દરેક લોકો મોબાઈલ તેમજ સ્માર્ટ ટીવી પર યુટ્યુબ જોતા હોય છે. જો કે હવે લોકોને યુટ્યુબ પર લાંબી જાહેરાતો જોવા તૈયાર રહેવુ પડશે. ગુગલે યુટ્યુબની નવી એડ નીતિમાં ફેરફાર કર્યા છે. હવે ગુગલે યુટ્?...
પાક.-ચીન સંબંધો સુધારવા આતંકવાદ, દુશ્મની મુક્ત વાતાવરણ તૈયાર કરે : મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-૭ બેઠકમાં ભાગ લેવા માટે શુક્રવારે જાપાનના હિરોશિમા પહોંચી ગયા છે. આ સમયે પીએમ મોદીએ કહ્યું કે ભારત તેની સંપ્રભુતા અને સન્માનના રક્ષણ માટે સંપૂર્ણપણે તૈયાર અને કટ...