નડિયાદ વાણીયાવાડ પાસેના એપાર્ટમેન્ટમાંથી મોબાઈલ તફડન્ચી
નડિયાદ શહેરમાં વાણિયાવાડ સર્કલ ઉપર આવેલ જશોદા એપાર્ટમેન્ટના રૂમમાંથી મોબાઈલની ચોરી થતા નિરવભાઈએ નડિયાદ શહેર પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટનો યુવાન ?...
માતાનું એક એવું મંદિર જ્યાં 100 વર્ષથી ચાલી રહી છે અખંડ જ્યોતિ, અંગ્રેજો પણ હક્કા-બક્કા રહી ગયેલા!
ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે વાત એક એવા મંદિર વિશે જેના વિશે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય. આ કાલી મંદિર ખૂબ ચમત્કારિક છે અને ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન પાસે સ્થિત છે. દે...
ગઢડામાં ત્રિવેણી સંગમ પર સ્વયંભૂ બેલનાથ મહાદેવનું મંદિર, પાંડવો સાથે જોડાયેલો છે ઈતિહાસ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ત્રણ ગામ ચોચલા, અનીડા અને ખીજડિયાના સીમાડે, અને કાળુભાર, સીતાપરી અને ભારડા નદીના ત્રિવેણી સંગમે કુદરતી સૌંદર્ય વચ્ચે ખીલતું પાંડવ કાલીન પ્રાચિન અને ઐતિહાસિક ?...
ટેરિફના ખોફ વચ્ચે ગ્રીન ઝોનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 207 પોઈન્ટના ઉછાળા સાથે 76,231.92 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.20 ટકાના વધારા સાથે 23,212.70 પર ખુલ્યો. બજાર ખુલતાન?...
શું પેટ્રોલ અને ડીઝલ વાહનો પર સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય?
અશ્મિભૂત ઇંધણમાંથી વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો (Energy sources) તરફ જવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકતાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (Nitin Gadkari) એ કે પ્રદૂષણ એ ભારતનો સૌથી મોટો પડકાર છે અને તેમાં પરિવહન ક?...
EPFOના કરોડો મેમ્બર્સને મોટી રાહત: ડોક્યુમેન્ટેશન વિના કાઢી શકાશે 5 લાખ રૂપિયા
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) દેશના 7.5 કરોડ મેમ્બર્સને મોટી રાહત આપી છે. હવે PF ઉપાડની ઓટો સેટલમેન્ટ લિમિટને વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવાઈ છે, જે અત્યાર સુધી એક લાખ રૂપિયા હતી એટલે કે હવે ક?...
આવતીકાલથી શરૂ થશે JEE Main સેશન 2ની પરીક્ષા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન
એન્જિનિયરિંગ ક્ષેત્ર માટેની પ્રવેશ પરીક્ષા JEE મેઈન 2025 સેશન-2 બે એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષા 9 એપ્રિલ 2025 સુધી ચાલશે, જેમાં લાખો વિદ્યાર્થીઓ પોતાના સપના સાકાર કરવા માટે ભાગ લેશે. નેશનલ ટે?...
પ્રારંભના સંઘર્ષ સાથે શરૂ થયેલ ભાવનગર જિલ્લા દૂધ સંઘ પાસે આજે રૂપિયા ૩૦૦ કરોડની મિલકત
ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ રજત જયંતિ વર્ષ ઉજવણી પ્રારંભ કરાવતાં અધ્યક્ષ મહેન્દ્રભાઈ પનોતે જણાવ્યું કે, પ્રારંભના સંઘર્ષ સાથે શરૂ થયેલ ભાવનગર જિલ્લા દૂધ સંઘ પાસે આજે રૂપિયા ૩૦૦ ક?...
નમાઝ પઢવા માટે ઇદગાહ અને મસ્જિદ છે, રસ્તો નહીં – હિન્દુઓ પાસેથી ધાર્મિક શિસ્ત શીખો: યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટપણે કહ્યું છે કે, રસ્તા પર નમાજ પઢવી શક્ય નથી. આ સાથે, તેમણે રસ્તાઓ પરથી પસાર થતી કાવડ યાત્રા અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ ઉપરાંત, ...
યુપીમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી, 10-10 લાખ વળતર આપવા આદેશ
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં 2021માં થયેલા બુલડોઝર એક્શન પર મંગળવાર (1 એપ્રિલે) નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ 5 અરજીકર્તાઓએ 10-10 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. ?...