ગળે મળ્યા, હસ્યા અને પછી ગંભીર થઈને PM મોદીએ મેક્રોને શું કહ્યું? જાણો સંપૂર્ણ વાત
કેનેડામાં ચાલી રહેલા 51મા G-7 શિખર સંમેલનમાં ભારત અને ફ્રાન્સના ઉષ્માભર્યા સંબંધો ફરી એકવાર જોવા મળ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સામસામ...
કેદારનાથમાં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા, આ વખતે ઇતિહાસ રચાશે
કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર કેદારનાથમાં રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચી રહ્યા છે. છેલ્લા વર્ષોની તુલનામાં આ વર્ષે જે રીતે યાત્રાની રફ્તાર વધી રહી છે, તેના પરથી એવું જ લાગે છ...
રથયાત્રા સાદાઈથી નીકાળવા અંગે મહંત દિલીપદાસજીનું મોટું નિવેદન, કહ્યું ‘દર વર્ષની જેમ…’
અમદાવાદની પ્રખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રા આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રથયાત્રાને લઈ તૈયારીઓએ જોર પકડ્યું છે. જગન્નાથ મંદિર પરિસરમાં સફાઈ, શણગાર અને રથોના રંગરોગાનનું કામ થઈ છે....
સરકારી કર્મચારીઓ એલર્ટ! CGHSના નિયમોમાં કરાયા 5 મોટા ફેરફાર, મળશે આ સુવિધાઓ
કેન્દ્રીય સરકારી સ્વાસ્થ્ય યોજના (CGHS) ને ડિજિટલ બનાવવા સરકાર દ્વારા અનેક પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. સરકારે તાજેતરમાં HMIS પોર્ટલ અને મોબાઈલ એપ લોન્ચ કરી છે. તેનાથી લાભાર્થીઓ હવે તેમના ઘરમાં ?...
હવે ફ્રી થશે ટોલ! 200 ટ્રિપ ફ્રીમાં કરો, ફક્ત 3000 રૂપિયામાં બનશે FASTag પાસ
કેન્દ્ર સરકારે એક ઝાટકે ફાસ્ટેગની ઝંઝટ જ ખતમ કરી નાખી છે. વાહન ચાલકો હવે એક નિશ્ચિત રકમ ભરીને આખું વર્ષ ફ્રી મુસાફરી કરી શકે છે. વાહન ચાલકોની રાહતરુપ એક મોટો નિર્ણય લેતાં કેન્દ્ર સરકારે 3000 રુપ...
ઈન્ડિયન નેવીમાં અત્યાધુનિક જહાજ INS અર્ણાલાનો આજે થશે સમાવેશ, વિશેષતાઓ ચોંકાવનારી
ભારતીય નૌકાદળમાં 18 જૂન 2025ના દિવસે પોતાના પહેલા એન્ટી સબમરીન શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) 'અર્ણાલા' સામેલ કરવામાં આવ્યું છે. આ સમારોહ વિશાખાપટ્ટનમ નૌસેના ડૉકયાર્ડમાં થયો હતો, જેમાં ચીફ ઑફ ડિફેન્સ સ્?...
કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલન, કાટમાળ સાથે 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યાં, બેનાં મોત, 3 ઈજાગ્રસ્ત
ગૌરીકુંડ-કેદારનાથ પગપાળા માર્ગ પર જંગલચટ્ટીમાં ભુસ્ખલનના કારણે પાંચ શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હોવાના અહેવાલ મળ્યા છે. આ દુર્ઘટનામાં બેના મોત અને ત્રણ ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે. https://...
રેલવે મંત્રીની મોટી જાહેરાત, ટૂંક સમયમાં મળી શકે છે ખુશખબર, મુસાફરોને થશે હાશકારો
ભારતીય રેલવે તેના મુસાફરો માટે સુવિધાઓનો સતત વિસ્તાર કરી રહી છે અને હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મોટી જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં દેશમાં 150 નવી પેસેન્જર ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્?...
આતંકવાદના સમર્થક દેશોને ઈનામ આપો છો, બેવડા માપદંડ નહીં ચાલે : G7ના મંચથી PM મોદીનો સંદેશ
G-7 શિખર સંમેલનના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ, વેપાર અને વિકાસ જેવા મહત્ત્વના વૈશ્વિક મુદ્દા પર દુનિયાના પ્રમુખ નેતાઓ સાથે વાતચીત કરી. કેનેડાના કનાનાસ્કિસમાં આયોજિત G-7 આઉટરી...
PM મોદીના કેનેડા પ્રવાસમાં મોટી સફળતા, આ મોટું કામ કરશે બંન્ને દેશો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચેની મુલાકાતમાં બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારત અને કેનેડા એકબીજાના દેશો માટે હા...