G7 દેશનો સભ્ય ન હોવા છતાં ભારત હંમેશા કેમ હોય છે આ સમિટનો હિસ્સો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટ માટે જાપાનના હિરોશિમા પહોંચ્યા છે. G7 એટલે કે, વિશ્વના સાત વિકસીત દેશોનું આ સંગઠન હિરોશિમા શહેરમાં 19 મેથી 21 મે દરમિયાન સમિટનું આયોજન કરી રહ્યું છે. આ શહેર ?...
જ્ઞાનવાપીમાંથી મળેલા શિવલિંગના કાર્બન ડેટિંગ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો, આગામી સુનાવણી 7 ઓગસ્ટે થશે.
સુપ્રીમ કોર્ટે વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં મળી આવેલા શિવલિંગ જેવી આકૃતિની કાર્બન ડેટિંગ અને વૈજ્ઞાનિક સર્વે પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપીમાં શ?...
કેબિનેટમાં ફેરબદલ : કિરણ રિજિજૂને હટાવાયા, મેઘવાલ નવા કાયદામંત્રી
કેન્દ્ર સરકારે ગુરુવારે સવારે કેબિનેટમાં અચાનક જ ફેરફાર કરીને સૌને ચોંકાવી દીધા છે. કેબિનેટમાં સરકારના ફેરબદલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી ત્યારે જ આ સમાચાર જાહેર થયા હતા. સરકારે કાયદા વિભાગ?...
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ PM મોદીનો માન્યો આભાર
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ આજે નવા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ આજે સવારે 11 વાગે મંત્રાલયમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, આ મંત્રાલય દેશના વિકાસમાં મોટું યોગદાન આપી શકે છે, જેન?...
ગુજરાતમાં પહેલી વખત દિવ્યાંગ વિદ્યાથીઓને ભણાવતા શિક્ષક માટે લેવાશે TAT પરીક્ષા, 5 હજાર ઉમેદવારોએ કરી નોંધણી
ગુજરાતમાં દિવ્યાંગો માટે શિક્ષણ ખાતુ પણ દિવ્યાંગો (differently abled) માટે શાળામાં શિક્ષણ આપે છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં (School) નોર્મલ બાળકો સાથે વિકલાંગોને ભણાવાની યોજના ચાલે છે. ત્યારે ?...
G7 સંમેલનમાં રશિયા પર નવા પ્રતિબંધો મૂકાશે, 70થી વધુ કંપનીઓને બ્લેક લિસ્ટ કરવાની USની તૈયારી.
જ્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અમેરિકા સહિત અન્ય ઘણા દેશોએ તેના પર પ્રતિબંધો લગાવ્યા છે અને એક અમેરિકી અધિકારીએ આજે જાપાનમાં જી 7 સમિટ પહેલા જણાવ્યું હતું કે અમેર?...
હેડ ક્લાર્ક, સિનિયર કલાર્ક તેમજ જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા માટે નવા નિયમ જાહેર
ગુજરાત (Gujarat) સરકારે વર્ગ 3ની ભરતી (class 3 Recruitment) માટે નવા નિયમો જાહેર કર્યા છે. સરકારી વર્ગ 3ની ભરતી પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે હેડ ક્લાર્ક, સિનિયર કલાર્ક તેમજ જુનિય?...
અદાણી ગ્રુપને સૌથી મોટી રાહત: SC કમિટીએ રિપોર્ટમાં કહ્યું પહેલી નજરમાં કોઈ હેરફેર નથી દેખાતી, SEBI કરે આગળની તપાસ
અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ વિવાદ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ મામલે નિષ્ણાત સમિતિએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. એક્સપર્ટ કમિટીએ પોતાના રિપોર્ટ...
ચારધામ યાત્રામાં 27 દિવસમાં 58 લોકોએ જીવ છોડ્યો, સૌથી વધુ કેસ હાર્ટઍટેકના
એપ્રિલના મહિનામાં શરૂ થયેલી ચારધામ યાત્રા આ વર્ષે થોડી મુશ્કેલીઓથી ભરેલી હતી. વારંવાર હવામાન ખરાબ હોવાના કારણે પ્રશાસનની સાથે સાથે શ્રદ્ધાળુઓએ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ત્યાં જ ?...
PM મોદી 28 મેના રોજ કરશે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન.
28 મેના રોજ પીએમ મોદીના ચરણ કમળથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ 28 મેની તારીખની જાહેરાત કરી છે. સેન્ટ્રલ વિસ્ટા હેઠળ બનાવવામાં આવનાર આ પ્રોજેક્ટ ગયા વર્ષના નવેમ્બર મહ...