છેલ્લા ઘણા દિવસથી બેટ દ્વારકા તેમજ આસપાસ ની જગ્યામાં મોટાપાયે થયેલ દબાણો દૂર કર્યા બાદ દાદાનું બુલડોઝર આજે જામનગર તરફ વર્યું છે ત્યારે આજે જામનગર મહાનગર પાલિકાના વિસ્તારમાં આજે તંત્રનુ મ?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જામનગરવાસીઓ સ્વાગત કરવા આતુરત બન્યા છે.દ્વારકાની મુલાકાતે આવતા પહેલા જામનગરમાં રોડ શો યોજે તેના માટે તૈયારીઓ ભાજપ દ્રારા શરૂ કરવામાં આવી હોવાનું જાણવવા મળે છે. ?...
કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂ?...
Sign in to your account