રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથ?...
ભારત દેશના કાશ્મીરના પહેલગામમાં જે થોડા સમય અગાઉ આંતકવાદી હુમલો થયો અને જેમાં 25 થી 30 જેટલા ભારતીય નાગરિકોના મોત થયા તેનાથી દેશને પણ આખું વિશ્વ શહેમી ગયું છે.. આખી દુનિયાએ આંતકવાદી હુમલાને વખ?...
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમા અખાત્રીજ વૈશાખસુદ ૩ નું અનેરૂ મહત્વ છે આજના દિવસથી સંપ્રદાયના તમામ શીખર મંદિરોમાં દેવોને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે. વૈશાખમાસમાં અસહ્ય ગરમીથી પ્રભુ?...
સરકારશ્રી ની અમૃત ૨.૦ યોજના હેઠળ ૩૮૮.૬૬ લાખ ના ખર્ચે તૈયાર થયેલ ના હેઠળ "પંડીત દિનદયાળ સરોવર"નું આજ રોજ લોકાર્પણ કર્યું. આ પંડીત દિનદયાળ સરોવર થી કઠલાલ ની ૫૦ હજાર જનતા ને લાભ મળશે અને ત્યાં એક ?...
વિકૃતિની તમામ હદ વટાવી મહુધા તાલુકાના મહિસા ખાતે યુવક - યુવતીને મોતને ઘાટ ઉતારી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર પ્રકાશ નિનામાને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મહુધા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર ?...
સાંસદ દેવુસિંહ ચૌહાણ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કઠલાલ નગરપાલિકા ટાઉન હોલ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ "દિશા" સમિતિની બેઠક યો?...
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે આતંકવાદી હૂમલામાં ૨૮ લોકોના મોત નીપજયા હતા. આ ઘટનાથી સમગ્ર દેશમાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઈ ર...
ખેડા જિલ્લામાં મહુધાના હે.કો. યશપાલસિંહ અને સ્ટાફ ગઈકાલે રાત્રે પેટ્રોલીગમાં નીકળ્યા હતા. આ દરમિયાન બાતમી મળતા તેમણે મીનાવાડાના માધવપુરા ખાતે રહેતા નરેશ શાંતિભાઈ સોઢાના ઘરે છાપો માર્યો હ?...
ખેડા જિલ્લામા વડતાલ ના હેંકો વિપુલકુમાર અને સ્ટાફ ગઈકાલે સાંજના સમયે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તેઓ ગામના સંજાયા રોડ ઉપર આવેલા ધોરીયા કુવા પાસે ગયા ત્યારે સુશીલાબેન રમેશભાઈ પરમાર નામની મહ...
ગુજરાત સરકાર દ્વારા ૨૫ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ ઉજવણી નિમિતે સરકારની યોજનાકીય બાબતો, મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અને નિર્ણયોની સામાન્ય લોકોને જાણકારી સરળતાથી પહોંચાડવા હેતુ કનેક્ટ ગુજરાતની ...
લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરી પૈસા પડાવતી લુટેરી દુલ્હન સહીત ટોળકીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કપડવંજ રૂરલ પોલીસ ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી. બનાવની વિગત જોઈએ તો કપડવંજ?...
ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમૃતવર્ષા ઉજવણી અંતર્ગત કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, મંત્રી રાઘવજી પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર વડ?...
ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ સમિતિ અને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ, જેમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને એકપ્રેસ હાઇવે પર થોડા સમય પહેલા જોખમી કેમિ?...
હોટલ અને રેસ્ટોરન્ટે ટૂંક સમયમાં ગ્રાહકોને ખુલાસો કરવો પડશે કે તેઓ કઈ વાનગીઓ પીરસે છે તેમાં દૂધ આધારિત પનીરને બદલે ડેરી સિવાયના ઉત્પાદનોમાંથી બનાવેલ પનીરનો ઉપયોગ થાય છે. ગ્રાહક બાબતોનું મ?...
Sign in to your account