ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી સામાન્ય, મધ્યસત્ર અને પેટા ગ્રામ પંચાયત ચૂંટણી–૨૦૨૫ અંતર્ગત પાટણ જિલ્લામાં ૩૧૦ ગ્રામ પંચાયતોની સામાન્ય તથા ૭૦ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી મ?...
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ને ફાઇવ સ્ટાર રેટિંગ સાથે "ઈટ રાઈટ કેમ્પસ" એવોર્ડ મળ્યો છે. આ સન્મા?...
દેશના શૂરવીર સૈનિકોના શૌર્ય અને દેશભક્તિના જ્વલંત પ્રતિક ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના સન્માનમાં પાટણ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. દેશભક્તિના ઊંડા ભાવ સાથે યોજાયેલી આ...
મંત્રીએ ફાંગલી, વરણોસરી, ઝઝામ અને કિલાણા ગામની મુલાકાત લીધી, જ્યાં ગ્રામજનોએ પીવાનું પાણી, રસ્તાઓની દુર્દશા, વીજળીની અછત, આરોગ્ય સુવિધાઓની કમિ અને શાળાઓમાં શિક્ષકોની તંગી અંગે રજૂઆત કરી. વર?...
પાટણ શહેરે ભક્તિની અનોખી અનુભૂતિ કરી ત્યારે શહેરના ગૌરવ સમાન કાર્યક્રમ – "સુંદરકાંડ મહાપાઠ"નું ભવ્ય આયોજન ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ અને જિલીયાંણ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતુ?...
પ્રધાનમંત્રી જન ઔષધી યોજના અંતર્ગત પાટણ જિલ્લાના નાગરિકોને હવે વધુ એક સ્થળે સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ થશે. આજરોજ પાટણના પદ્મનાથ ચાર રસ્તા પાસે આવેલા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભવ...
પાટણ જિલ્લાનું ગૌરવ વધારતી એક વિશેષ પ્રસંગે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) 2024 ની પરીક્ષામાં સફળતા મેળવનાર પાટણના બે વિદ્યાર્થીઓ, વિપુલ ચૌધરી અને અંકિત વાણિયાનો જિલ્લા વિકાસ અધિકારી...
જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે આજરોજ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં મંત્રીએ તમ...
ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના સંયુક્ત ઉપક્રમે પાટણના બગવાડા ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો, વિવિધ હિન્દુ સંગઠનોના કા?...
હિન્દુઓના ધર્મસ્થાનો સળગાવવામાં આવે ઘરોમાંથી બહાર કાઢવાનો પ્રયાસ થાય, અને સરકાર મૌનવ્રત ધારણ કરે આવા આક્ષેપો સાથે આજે પાટણ શહેરમાં ભારે તણાવ જોવા મળ્યો. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લ?...
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં અંદાજિત રૂ. ૩.૧૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક સુવિધાઓ યુક્ત એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે ભવ્ય સમારંભમાં કરવામાં આવ્યું. તેમ?...
પાટણ શહેરમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતી ઘનઘોર ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી. શહેરના બગવાડા દરવાજા પાસે સ્થિત તેમના પાટોત્પટ પ્રતિમા સ્થાને વિવિધ રાજકીય પક્ષ?...
સિદ્ધપુરનું નામ ‘સિદ્ધરાજ જયસિંહ’ (સોલંકી વંશના મહાન રાજા) ના નામ પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહ (ઈ.સ. 1094-1143) એ અહીં સરસ્વતી નદીના કાંઠે ભવ્ય શિવ મંદિર બંધાવ્યા હતા. કેટલાક...
વિશ્વમાં જિઓ-પોલિટિકલ ટેન્શન સતત વધી રહ્યું છે. ઈરાન- ઈઝાયલ અને રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયા ભારતને S-400 મિસાઈલ સિસ્ટમની ડિલિવરી આપવા પ્ર...
Sign in to your account