click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન 1 ઓક્ટોબરથી બંધ કરાશે’: રેલવે અધિકારીએ કરી સ્પષ્ટતા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન 1 ઓક્ટોબરથી બંધ કરાશે’: રેલવે અધિકારીએ કરી સ્પષ્ટતા
Gujarat

અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન 1 ઓક્ટોબરથી બંધ કરાશે’: રેલવે અધિકારીએ કરી સ્પષ્ટતા

રાજ્યના સૌથી મોટા ગણાતા રેલવે સ્ટેશનના બંધ થવાના સમાચાર મળતા સોશિયલ મીડિયામાં પણ ચર્ચાઓ વહેતી થઈ હતી. આ બધી બાબતને લઈને અંતે રેલવેના PROએ ખુલાસો કર્યો છે.

Last updated: 2023/09/27 at 2:48 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

હાલના આ સોશિયલ મીડિયા યુગમાં દરરોજ નવા મેસેજ અને સમાચાર ફરતા થાય છે. તેમાંથી અમુક સમાચાર ભ્રામક અને લોકોને ગેરમાર્ગે દોરનારા પણ સાબિત થાય છે. કોરોના સમયે પણ વેક્સિનને લઈને ઘણી બધી અફવાઓ વાયરલ થઈ હતી. જેમાં એવો દાવો કરાયો હતો કે વેક્સિન લેવાથી ઘણા લોકો મૃત્યુ પામી રહ્યા છે અને હાર્ટ એટેક્ની સમસ્યા પણ વધી રહી છે, આવા વાયરલ મેસેજને લીધે સામાન્ય લોકો ચિંતામાં મુકાઈ જતાં હોય છે. આવા જ એક એક ફેક સમાચાર હાલમાં વાયરલ થઈ રહ્યા છે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને લઈને. જેમાં એવો દાવો કરાયો છે કે 1 ઓક્ટોબરથી કાલુપુર રેલવે સ્ટેશન બંધ થવા જઈ રહ્યું છે, આ સમાચારને લઈને હવે રેલવેના PROએ ખુલાસો કર્યો છે.

વાયરલ થઈ રહેલા સમાચાર કઈ એવા હતા કે “અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે રી-ડેવલપમેન્ટ થવાનું છે, જેને લઈને 1 ઓકટોબર 2023થી 27 ઓગસ્ટ 2024 સુધી કાલુપુર રેલવે સ્ટેશન મુસાફરો માટે બંધ રહેશે.”

આ મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. રાજ્યના સૌથી મોટા ગણાતા રેલવે સ્ટેશનના બંધ થવાના સમાચાર મળતા સોશિયલ મીડિયામાં પણ ચર્ચાઓ વહેતી થઈ હતી. આ બધી બાબતને લઈને અંતે રેલવેના PROએ ખુલાસો કર્યો છે.

રેલવેના PROએ કર્યો ખુલાસો

લોકોએ રેલવે સ્ટેશનને લઈને પૂછપરછ શરૂ કરતાં મંગળવારે (26 સપ્ટેમ્બરે) મોદી સાંજે રેલવેના PROએ સ્પષ્ટતા કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, “1 ઓકટોબર, 2023થી 27 ઓગસ્ટ, 2027 સુધી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના રી-ડેવલપમેન્ટના કારણે જે સ્ટેશનને બંધ કરવાના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તે સંપૂર્ણ રીતે ખોટા છે અને ભ્રામક છે. પશ્ચિમ રેલવે આ સમચારનું પૂર્ણ ખંડન કરે છે. અમદાવાદ રેલવે સ્ટેશનના રી-ડેવલપમેન્ટ કાર્ય માટે ટેન્ડર પ્રક્રિયા હજુ પ્રોસેસમાં છે, તેના પૂર્ણ થયા બાદ આ કાર્ય શરૂ કરવામાં આવશે. આ માટેની જાણકારી રેલવે પ્રશાસન આપશે.”

#Ahmedabad

रेलवे के यात्री गण कृपया ध्यान दे…… अहमदाबाद रेलवे स्टेशन के रिडेवलपमेंट की बात सोश्यल मीडिया पर चल रही है वह अफ़वाह हैं : PRO @WesternRly pic.twitter.com/hoqjt6fH7u

— jayesh cHauHaN (@JournoJayesh) September 26, 2023

અધિકારી અનુસાર કાલુપુર રેલવે સ્ટેશનનું રી-ડેવલપમેન્ટ તો થવાનું જ છે, પરંતુ હાલ તેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. માટે હાલ જે સમાચાર સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે કે પહેલી ઓક્ટોબરથી સ્ટેશન બંધ થવાનું તે તદ્દન પાયાવિહોણા અને સદંતર ખોટા છે.

You Might Also Like

અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, પ્રથમ તસવીરના કરો દર્શન

નહેરુ-ઈન્દિરાએ CJI નીમવામાં મનમાની કરી હતી: CJI ગવઇ

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન સરકાર સામે લોકોમાં રોષ ભભૂક્યો

ગુજરાતમાંથી 20 પાકિસ્તાની અને 70 બાંગ્લાદેશીઓ લાપતા થયાઃ દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર

અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવીને સલાહ આપી

TAGGED: ahmedabad, jayesh chauhan, kalupur railway station, re-development

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 27, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article SCમાં જ્ઞાનવાપી કેસની સુનાવણી બે અઠવાડિયા માટે અટકી, વ્યવસ્થા સમિતિએ હિન્દુ પક્ષની અરજીઓ પર ઉઠાવ્યા પ્રશ્નો
Next Article 22 જાન્યુઆરી 2024 હશે એ શુભ દિવસ જ્યારે અયોધ્યામાં થશે રામ મંદિરની ‘પ્રાણ પ્રતિષ્ઠા’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, પ્રથમ તસવીરના કરો દર્શન
Gujarat જૂન 5, 2025
નહેરુ-ઈન્દિરાએ CJI નીમવામાં મનમાની કરી હતી: CJI ગવઇ
Gujarat જૂન 5, 2025
ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન સરકાર સામે લોકોમાં રોષ ભભૂક્યો
Gujarat જૂન 5, 2025
ગુજરાતમાંથી 20 પાકિસ્તાની અને 70 બાંગ્લાદેશીઓ લાપતા થયાઃ દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર
Gujarat જૂન 5, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?