ટ્રમ્પ સરકારે ગેરકાયદે વસતાં 4500 ઈમિગ્રન્ટ્સને અધધધ 50 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો, જાણો કારણ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગેરકાયદે રહેતાં ઈમિગ્રન્ટ્સ વિરૂદ્ધની કવાયત દિવસેને દિવસે આકરૂ સ્વરૂપ ધારણ કરી રહી છે. ઈમિગ્રેશન ઓથોરિટીએ હાલ અમેરિકામાં વસતાં 4500 જેટલા ઈમિગ્રન...
સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, અરજદારોએ અરજી દાખલ કરતાં પહેલાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સામે આ સંદર્ભે કોઈ પ...
દાહોદમાં PM મોદી દેશને અર્પણ કરશે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન, જે બનશે રોજગારીનું માધ્યમ
ઓપરેશન સિંદૂર બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન 26 અને 27 મે એ ગાંધીનગર, કચ્છ અને દાહોદ એમ ત્રણ જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં હ?...
ગુજરાતમાં સિંહની સંખ્યા વધીને 891 થઈ, CM ભૂપેન્દ્ર પટેલે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા કર્યા જાહેર
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 16મી સિંહ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચ વર્ષ બાદ થયેલી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. જેમાં ગુજરાતમાં વસવાટ કરતા એશ?...
અમેરિકાને પણ હવે સુરક્ષાની ચિંતા, ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ શીલ્ડ બનાવવાની જાહેરાત, જાણો વિશેષતા
વિશ્વના અનેક દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષ વચ્ચે હવે અમેરિકાને પણ સુરક્ષાની ચિંતા સતાવી રહી છે. ત્યારે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દેશ માટે નવી મિસાઇલ ડિફેન્સ સિસ?...
ઉદૃધાટનની રાહ જોતું કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવીન બિલ્ડીંગ
કપડવંજ શહેરમાં 4.45 કરોડના ખર્ચે નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવીન બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. પરંતુ નગરપાલિકાના સદસ્યોની ખેંચતાણના કારણે આ બિલ્ડીંગનું ઉદ્દઘાટન ટળી રહ?...
ટેક્સપેયર્સ માટે મહત્વના સમાચાર: CBDTએ કર્યું મોટું એલાન, જાણીને ખુશ થઇ જશો
ITR-U નો હેતુ ટેક્સ પેયર્સને જૂની ટેક્સ ફાઇલિંગમાં થયેલી કોઈપણ ભૂલોને સુધારવાની તક આપવાનો છે. આ નિયમ કર નિયમોનું પાલન સરળ બનાવવામાં અને ભૂલો સુધારવામાં મદદ કરશે. પરંતુ તેનો ઉપયોગ કર ઘટાડવા કે ર?...
ડિજિટલ ટેક્નોલોજી દ્વારા અંત્યોદય તરફની નક્કર પહેલ – ડેપો દર્પણ, અન્ન મિત્ર અને અન્ન સહાયતા યોજનાઓ શરૂ કરવામાં આવી.
આ કાર્યક્રમનું આયોજન માનનીય કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી જી, કેન્દ્રીય રાજ્યમંત્રી બી.એલ. વર્માજી અને કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ?...
Operation Sindoorથી ભારતની કૂટનીતિમાં કેટલો આવ્યો બદલાવ?
રાજદ્વારી અને યુદ્ધ વ્યૂહરચના વચ્ચે એક સમાનતા એ છે કે ખુલ્લી આંખે જે દરેકને દેખાય છે તે વાસ્તવમાં બનતું નથી; જે થાય છે તે દરેકને દેખાતું નથી. ઓપરેશન સિંદૂર દ્વારા, સમગ્ર વિશ્વએ ભારતીય સેનાની ?...
છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 26 નક્સલવાદી ઠાર, મોટાપાયે શસ્ત્રો જપ્ત
નક્સલમુક્ત દેશ બનાવવાના મિશન હેઠળ સુરક્ષા દળો દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલા ગોળીબારમ...