વડોદરા જિલ્લાના કોંગ્રેસના આગેવાને વડાપ્રધાન ઉપર વિવાદિત પોસ્ટ કરી
વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વડોદરા જીલ્લા કોંગ્રેસના આગેવાનની વિવાદીત પોસ્ટ. પાદરા તાલુકાના સાધી ગામના વતની એવા કોંગ્રેસ નેતા અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ પટેલ?...
નડિયાદમાં કરંટ લાગવાથી ૪૫ વર્ષીય આધેડનું મોત : તંત્રની ગંભીર બેદરકારી
નડિયાદ શહેરમાં મિલરોડ સર્કલ ઉપર પરોઢીએ યુવકને કરંટ લાગવાની ઘટના બનવા પામી છે, જે ઘટનામાં વધારે ઈજાઓ પહોંચતા યુવકનું મોત થવા પામેલ છે. શહેરના મિલ રોડ સર્કલ ઉપર ચા પાણી કર્યા બાદ આધેડ બેઠા હત?...
મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે
મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આયોજન અંગે સિહોરમાં કાર્યશાળા યોજાઈ ગઈ. ભારતીય જનતા પક્ષ દ્વારા અહિલ્યાબાઈ હોળકર ...
સમુદ્રી બિઝનેસમાં ભારતને મહાશક્તિ બનાવનાર એક પોર્ટ કેરળમાં બનીને તૈયાર, ભારત સાથે જોડાયેલો 75%નો બિઝનેસ હવે નહી જાય દુબઈ, સિંગાપોર અને શ્રીલંકા
હવે આગામી કેટલાક વર્ષમાં અદાણી પોર્ટ્સના શેર ખરીદતા રહો. કારણ કે અદાણીએ કેરળમાં ભારતનું પહેલું અને એકમાત્ર ડીપ સી ( Deep Sea) પોર્ટ બનાવ્યું છે, જેના કારણે સિંગાપોર, દુબઈ અને શ્રીલંકા જતા 75 વ્યવસાય...
ગુજરાતમાં ગન લાઈસન્સ પર આવ્યા મોટા સમાચાર, ગૃહ વિભાગે લીધો મોટો નિર્ણય
ગુજરાતમાં ગન લાઈસન્સ અંગે મોટું પગલું લેવામાં આવ્યું છે, જે સમગ્ર રાજ્યમાં શસ્ત્ર પર નિયંત્રણની દિશામાં મહત્વપૂર્ણ વિચારણા બની શકે છે. ગુજરાતમાં ગન લાઈસન્સ પર બ્રેક – 500 લાઈસન્સ રદ્દ, સમીક?...
ઓપરેશન સિંદૂર બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
ઓપરેશન સિંદૂર બાદ આજે પ્રથમવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવનાર છે. વિગતો મુજબ આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 ગુજરાતના પ્રવાસે છે. આજે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ...
યોગીનો સપા પર આકરો પ્રહાર; કહ્યું “સેનાની વર્દી જાતિવાદી ચશ્માથી ન જોવાય”
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા)ના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવે વિંગ કમાન્ડર વ્યૉમિકા સિંહની જાતિને લઈને આપેલા વિવાદિત નિવેદને રાજકીય તોફાન સર્જ્યું છે. મુરાદાબાદમાં રામગોપાલે...
આજે નડીઆદ દિવસ : ૧૮૬૬માં આજના દિવસે નડીઆદ સુધરાઈની સ્થાપના થઈ હતી
સરદારના ઉપનામથી ઓળખાતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થાન એવું નડીઆદ, મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત ચળવળની શરુઆત પણ અહીંથી કરી; આ શહેર ગોવર્ધનરામ ત્રિપાઠીની...
દેશના વીર જવાનોને બિરદાવવા નડિયાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
પહેલગામમાં થયેલા આંતકી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ "ઓપરેશન સિંદૂર" દ્વારા શૌર્ય અને બહાદુરીના દર્શન કરાવ્યા છે. રાષ્ટ્રની રક્ષા કરતાં દેશનાં સશસ્ત્ર દળોના જવાનોનાં સન્માનમાં રાષ્ટ્રભા?...
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે પણ તુર્કીને ઝટકો આપ્યો, સેલેબી સાથે પાર્ટનરશીપ કરી રદ
તાજેતરમાં જે ઘટના બની છે તે તુર્કી અને પાકિસ્તાન વચ્ચે વધતી નિકટતા અને ભારત વિરુદ્ધ તુર્કી દ્વારા જાહેરપણે દર્શાવાયેલા સમર્થનના પગલે ભારત તરફથી પ્રતિક્રિયા તરીકે જોવામાં આવી રહી છે. અદાણ?...