EPFOમાં થયા આ પાંચ મોટા ફેરફારો, તમારી બચત પર થશે અસર
EPFOના પાંચ મહત્વપૂર્ણ ફેરફારો ખરેખર કર્મચારીઓ માટે ઉપયોગી અને સફળતા તરફ દોરી જતાં છે. ચાલો તેને સરળ ભાષામાં સંક્ષેપમાં ફરી સમજી લઈએ: 1. પ્રોફાઇલ અપડેટ પ્રક્રિયા સરળ થઈ હવે UAN આધાર સાથે લિંક ?...
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો વધુ એક વીડિયો શેર કર્યો, જુઓ સેનાનું શૌર્ય અને સાહસ
ભારત દ્વારામાં શરૂ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરનો ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડે ફરી એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે. ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પાકિસ્?...
પાકિસ્તાને ઘેરવાની તૈયારી, વિદેશમંત્રી જયશંકર ત્રણ દેશોના પ્રવાસે થશે, જાણો શું છે એજન્ડા
વિદેશમંત્રી એસ જયશંકર 6 દિવસની યુરોપિયન મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીના નેતાઓને મળશે. વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપતા કહ્યું કે, આ મુલાકાત દરમિયાન જયશંક?...
પાકિસ્તાને સુવર્ણ મંદિર પર કર્યો હતો હુમલાનો પ્રયાસ, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
ભારતના “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરેલા પ્રહાર પછી, પાકિસ્તાને 7 અને 8 મે, 2025ની રાત્રે ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઇલ હુમલાઓ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુ?...
નવસારીના વાંસદામાં એક પુરુષ બે સ્ત્રી સાથે સાત ફેરા ફરશે
બાળકો પોતાના માતાપિતાના લગ્નના સાક્ષી બનશે એક પ્રેમ આવો પણ..નવસારીના વાંસદા તાલુકાના ખાનપુર ગામે રહેતા મેઘરાજ દેશમુખના વર્ષ 2010માં કાજલ ગાંવિત સાથે લગ્ન નક્કી થયા અને સગાઈ કર્યા બાદ તેઓ લિ?...
વાંસદામાં તિલક ગણેશ મંડળે 51 યુગલોના લગ્ન કરાવ્યા
વાંસદા તિલક ગણેશ મંડળના 11માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે ભવ્યાતિભવ્ય ઉજવણીના ભાગ રૂપે એક વર્ષ સુધી વિવિધ ઉજવણીઓ કરવામાં આવી રહી છે. જે પૈકી 51 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લ...
ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પડાશે, આરબીઆઈએ કરી જાહેરાત
ભારતીય રિઝર્વ બેંક (RBI) ટૂંક સમયમાં ₹20 મૂલ્યની નવી નોટો જાહેર કરશે, જેમાં નવા નિયુક્ત થયેલા ગવર્નર શ્રી સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. આ નોટો મહાત્મા ગાંધી (ન્યૂ) શ્રેણીની રહેશે અને ડિઝાઇન તથ?...
વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે સેતુબંધ રામેશ્વર તીર્થમાં રામકથા
રાષ્ટ્રનાં વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે સેતુબંધ રામેશ્વર તીર્થમાં રામકથા યોજાશે. જાણીતાં વક્તા વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આગામી ગુરુવારથી મીરા મહિલા મંડળ મુંબઈ દ્વારા આયોજન ?...
એક ૧૪ વર્ષિય દિવ્યાંગ વિદ્યાર્થી પ્રિન્સ મંત્રી કે જે ગીતાજીના ૧૮ અધ્યાયના તમામ શ્લોકો કડકડાટ બોલે છે
ખેડા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર, નડિયાદ ખાતે દર વર્ષે ઉનાળાના વેકેશનમાં ભગવત ગીતાજી વિશે વિદ્યાર્થીઓને જાણકારી મળે , વિદ્યાર્થીઓ નાનપણથી આધ્યાત્મિકતા તરફ વળે , ગીતાજી શું છે. એ ?...
ખોપાળામાં 250 વર્ષ જુના મંદિરમાં બિરાજે છે નીલકંઠ મહાદેવ, રોચક છે ઈતિહાસ
ગઢડાથી પંદર કિલોમીટરના અંતરે આવેલા ખોપાળા ગામમાં અઢીસો વર્ષ જુનું નિલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. રાજવી પરિવાર સાથે ઘરોબો ધરાવતા શિવજીના પરમ ભક્ત અજમલદાદા યાત્રાએ કાશી ગયા અને તેમને પો?...