‘મિડલ ક્લાસનું ખિસ્સું ભરનારું બજેટ’, PM મોદીએ નિર્મલા સીતારમણના કર્યાં ખૂબ વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને સામાન્ય માણસનું બજેટ ગણાવ્યું છે. પીએમએ નાણામંત્રી નિર્મલા સીતારમણની પણ પ્રશંસા કરી છે. પીએમ મોદીએ કહ્યું, આ બજેટ મધ્યમ ... પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજનો દિવ?...
‘બજેટ જે દરેક ભારતીયના સપના પૂરા કરશે…’ PM મોદીની પહેલી પ્રતિક્રિયા જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું બજેટ દરેક ભારતીયના સપના પૂરા કરનારું બજેટ છે.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્?...
ખેડૂત, ગરીબ, મહિલા અને યુવા પર ફોકસ, PM મોદીના સૂચનને બજેટમાં મહત્ત્વ
વડાપ્રધાન મોદી તેમના ભાષણમાં મોટાભાગે 4 જાતિઓનો ઉલ્લેખ કરતાં હોય છે. વિપક્ષ દ્વારા જાતિ આધારિત જનગણના કરાવવાની માંગને લઈને પીએમ મોદી કેટલીય વાર કહી ચૂક્યા છે કે દેશમાં ખેડૂત, ગરીબ, મહિલા અને...
મોદી સરકારે ડિફેન્સ માટે આપ્યાં આટલા કરોડ, 9 ટકાનો વધારો કર્યો
મોદી સરકારે ડિફેન્સ માટે માતબર કહી શકાય તેટલું 6.81 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે જેમાં 1.8 લાખ કરોડ મિલિટરી આધુનિકીકરણના ફંડનો પણ સમાવેશ થાય છે આ પૈસામાંથી નવા લડાકૂ વિમાનો, હેલિકોપ્ટર, વોરશિપ્,...
વીમા ક્ષેત્ર માટે બજેટમાં મોટી જાહેરાત, FDI મર્યાદા 74% થી વધારીને 100% કરવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025-26માં વીમા ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે વીમા ક્ષેત્ર માટે FDI મર્યાદા 74% થી વધારીને 100% કરવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે પ?...
ખેડા જિલ્લાના નડિયાદમાં સરદાર ભુવનની ૪૬ દુકાનો મુદ્દે હાઈકોર્ટની ડબલ બેન્ચમાં વેપારીઓનું હિત સચવાયું
નડિયાદ શહેરમાં સરદાર પ્રતિમા પાસે આવેલી સરદાર ભુવનની ૪૬ દુકાનો અંગે ભાડૂઆતોએ હાઈકોર્ટની ડબલ બેન્ચ સમક્ષ દાદ માંગી હતી, આ અંગે બુધવારે હાઈકોર્ટની ડબલ બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી....
બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત, સરકારે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારી
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)ની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ નિર્ણય ખેડૂતો માટે સર...
12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં, બજેટમાં મોદી સરકારનું મોટું એલાન
મોદી સરકારે મિડલ ક્લાસને એક મોટી ભેટ આપી છે. નાણા મંત્રી સીતારમણે બજેટમાં 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રીનું એલાન કર્યું છે એટલે વર્ષે 12 લાખ કમાતા લોકોએ ઈન્કમ ટેક્સ નહીં ચુકવવો પડે. નાણા મંત્રી ?...
આજે મહાકુંભમાં 100થી વધુ વિદેશી મહેમાનો પહોંચ્યા, આવતીકાલે ફરી તંત્રની પરીક્ષા
પ્રયાગરાજમાં ચાલી રહેલો મહાકુંભ 2025 એ સ્વચ્છતા અને ધર્મિક ભાવના સાથે વિક્રમણા પર રહ્યો છે. આજે 20મો દિવસ છે અને વહેલી સવારથી જ ભક્તો સંગમ ખાતે સ્નાન કરવા માટે ઉમટી પડ્યા હતા. https://twitter.com/oneindianewscom/status/188557...
ભારતની પ્રથમ વેજિટેરિયન ટ્રેન, જેને મળ્યું છે’સાત્વિક પ્રમાણપત્ર’, નોનવેજ લાવવા પર પ્રતિબંધ
ભારતમાં ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, લોકો ઘણીવાર ટ્રેનના ખોરાકથી ખુશ નથી હોતા. કેટલાક લોકો કહે છે કે, ખોરાક યોગ્ય નથી. એમાંય શાકાહારી અને માંસાહારી ખોરાક અલગથી રાંધવામાં આવતું નથી. પરંતુ હવે ?...