RTE હેઠળ 400થી વધુ એડમિશન રદ કરાયા
રાજકોટ શહેર અને જિલ્લામાં ગેરરીતિ કરીને વાલીઓએ RTE હેઠળ તેમના બાળકોના એડમીશન લેવાનો પ્રયાસ કર્યો છે. મીડિયામાં અહેવાલ આવ્યા બાદ રાજ્યસરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં RTE હેઠળના એડમિશ...
ID પ્રૂફ વિના ₹2000ની નોટ બદલવાની પરવાનગી કેમ? ભાજપ નેતાએ જ દાખલ કરી PIL
2000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચી લેવાનો મામલો અત્યારે ખૂબ ચર્ચામાં છે. આ મામલો હવે દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની અર?...
અમેરિકી રાષ્ટ્રપતિએ મોદી માટે પાથરી લાલજાજમ
આગામી મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતને લઈને અમેરિકામાં ભારતીય સમુદાયમાં ઘણો ક્રેઝ છે. પીટીઆઈ અનુસાર, ભારતીય-અમેરિકનો પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવાની યોજના બનાવી રહ્યા છ?...
PM મોદીને આજે બે દેશોનું સર્વોચ્ચ સન્માન મળ્યું, જાણો PMને આ અગાઉ કેટલા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા
વિશ્વના અનેક દેશોની સામે પોતાની પ્રતિભા સાબિત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશોનું સર્વોચ્ચ સન્માન ફિજી અને પાપુઆ ન્યુ ગિનીએ એનાયત કર્યું છે. પીએમ મોદીએ આ સન્માન ખુશી સાથે સ્વીક?...
RBI ગવર્નરે 2000 રૂપિયાની નોટ બંધ થવા પર આપ્યુ નિવેદન, કહ્યું- ચિંતાનું કોઈ કારણ નથી
રૂપિયા 2000ની નોટ બંધ કરવાને લઈ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે મોટું નિવેદન આપ્યું છે. 2000 રૂપિયાની નોટો બંધ કરવા પર RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, RBIનો 2000 રૂપિયાની નોટ લાવવાનો હેતુ પૂરો થઈ ગય?...
મહાકાલ મંદિરમાં ઉજ્જૈનવાસીઓ માટે વિશેષ સુવિધા: અઠવાડિયામાં એક દિવસ ભસ્મ આરતીના નિ:શુલ્ક દર્શન કરી શકશે
સાધુ સંતોની સાથે જ રાજનેતા હિંદુવાદી સંગઠન અને શ્રદ્ધાળુ મંદિરની વ્યવસ્થા પર ઘણા પ્રશ્ન ઊભા કરી ચૂક્યા છે પરંતુ આ સૌની વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે કે હવે ઉજ્જૈનવાસીઓને અઠવાડિયામાં એક વખત...
ધર્માંતરિત થયેલા આદિવાસીઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી કઢાવવા માટે જનજાતિ સુરક્ષા મંચ અમદાવાદમાં કરશે મહારેલી
ગુજરાત અને સમગ્ર ભારતમાં વસતા ભોળા આદિવાસીઓને ડરાવી-લલચાવી-ફોસલાવીને ધર્માંતરિત કરવાનું કાવતરું દાયકાઓથી ચાલી રહ્યું છે એ તો સૌ જાણે છે. પરંતુ ઈસાઈ કે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરિત થયેલા આદ?...
Adani Groupના સ્ટોક રોકેટ બન્યા, 5 શેરે અપર સર્કિટ નોંધાવી તો 14.50% ઉછળ્યો
ગૌતમ અદાણી ના ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં આજે જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. 10માંથી મોટાભાગના શેરોએ અપર સર્કિટ લગાવી છે. તે જ સમયે કેટલાક શેરોમાં 8 ટકા કે તેથી વધુ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ?...
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને ભગવાનના નવા રથનું કરવામાં આવશે ટ્રાયલ
અમદાવાદમાં ભગવાનના જગન્નાથની 146મી રથયાત્રાની તૈયારીઓ ચાલી છે. અમદાવાદની શાન ગણાતી ઐતિહાસિક રથયાત્રામાં આ વર્ષે એક નવો ઉમેરો થવા જઈ રહ્યો છે. વર્ષોથી ચાલી આવતી રથયાત્રામાં વર્ષો જૂના રથ કે ?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું ફિજીનું સર્વોચ્ચ સન્માન, ફિજીના PMએ કર્યા સન્માનિત
PM નરેન્દ્ર મોદીને ફિજીના PM દ્વારા વૈશ્વિક નેતૃત્વ માટે ફિજીનું સર્વોચ્ચ સન્માન ‘કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી’ એનાયત કરવામાં આવ્યું. ફિજીનું સર્વોચ્ચ સન્માન અત્યાર સુધી માત્ર થોડા જ બિન-ફિજ...