click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રામનવમી પર શ્રીરામજી પર સૂર્યની કિરણોથી થશે તિલક, 50 ક્વિન્ટલ પુષ્પોથી મંદિરમાં કરાશે શણગાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રામનવમી પર શ્રીરામજી પર સૂર્યની કિરણોથી થશે તિલક, 50 ક્વિન્ટલ પુષ્પોથી મંદિરમાં કરાશે શણગાર
Gujarat

રામનવમી પર શ્રીરામજી પર સૂર્યની કિરણોથી થશે તિલક, 50 ક્વિન્ટલ પુષ્પોથી મંદિરમાં કરાશે શણગાર

Last updated: 2024/04/08 at 2:45 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. બીજી તરફ 17 એપ્રિલના રોજ રામ નવમી અને દુર્ગા નવમીની ઉજવણી કરવામાં આવશે. રામ જન્મોત્સવ માટે રામ મંદિર અયોધ્યામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે 500 વર્ષ પછી પ્રથમ વખત રામ મંદિરમાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે હવે તેના માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Contents
50 ક્વિન્ટલ પુષ્પોથી મંદિરમાં કરાશે શણગાર કનક ભવન અને હનુમાનગઢીને પણ શણગારવામાં આવી રહ્યા છેશ્રીરામજી પર સૂર્યની કિરણોથી થશે તિલકકાર્યક્રમનું થશે લાઈવ પ્રસારણભીષણ ગરમીને ધ્યાનમાં રાખી કરવામાં આવી રહી છે વ્યવસ્થા

50 ક્વિન્ટલ પુષ્પોથી મંદિરમાં કરાશે શણગાર 

17 એપ્રિલે રામ નવમીના અવસર પર રામ મંદિરમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શાસ્ત્રીય ગાયકો દ્વારા સોહર, વધાઈ ગીતો અને ભક્તિ ગીતો પણ ગાવામાં આવશે. મંદિરને પણ વિશેષ રીતે શણગારવામાં આવી રહ્યું છે. 50 ક્વિન્ટલ દેશી અને વિદેશી પુષ્પોથી મંદિરને શણગારવામાં આવી રહ્યું છે.

કનક ભવન અને હનુમાનગઢીને પણ શણગારવામાં આવી રહ્યા છે

મંદિરના અધિકારીઓએ જણાવ્યું કે, ગર્ભગૃહની સાથે-સાથે બહારની દિવાલો, સીડીઓ અને પાંચેય મંડપને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ક્રાયસન્થેમમ, ગલગોટા અને ગુલાબના પુષ્પોથી જન્મભૂમિ પથ અને પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે. રામ મંદિરની સાથે-સાથે કનક ભવન અને હનુમાનગઢીને પણ ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યા છે.

શ્રીરામજી પર સૂર્યની કિરણોથી થશે તિલક

રામ નવમીના અવસર પર 17મી એપ્રિલના રોજ બપોરે 12:00 વાગ્યે શ્રીરામજી પર સૂર્યની કિરણોથી તિલક થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યના કિરણો રામલલાના મુખને પ્રકાશિત કરશે. આ સૂર્ય તિલક 75 મીમીનું હશે. આ સૂર્ય તિલકની તૈયારીમાં ઘણા વૈજ્ઞાનિકો વ્યસ્ત છે.

કાર્યક્રમનું થશે લાઈવ પ્રસારણ

રામ નવમીના અવસર પર રામ મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો આવી શકે છે. જે લોકો રામ મંદિરમાં નહીં આવી શકશે તેમના માટે પ્રસાર ભારતી કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરશે. બીજી તરફ શહેરમાં 100 થી વધુ LED ટીવી લગાવવામાં આવી રહ્યા છે. લાઈવ ટેલિકાસ્ટ દ્વારા રામ ભક્તો ઘરે બેસીને રામ લલાના દરબારના દર્શન કરી શકશે.

ભીષણ ગરમીને ધ્યાનમાં રાખી કરવામાં આવી રહી છે વ્યવસ્થા

શ્રદ્ધાળુઓને ગરમીથી બચાવવા માટે 600 મીટર લાંબા ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીજી તરફ ગરમ જમીનથી બચવા માટે વધુને વધુ વિસ્તારોમાં મેટ પાથરવામાં આવી રહી છે. આ ઉપરાંત 50થી વધુ સ્થળોએ પીવાના પાણી અને ઓઆરએસ પાઉડરની વ્યવસ્થા કરવામાં આવશે.

You Might Also Like

વક્તાપુરમાં બિરાજે રોકડિયા હનુમાનજી, દાદાનો રણકતા રૂપિયા જેવો હિસાબ, ઈતિહાસ અદ્ભુત

પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો

પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું

રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ

મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો

TAGGED: Ayodhya, Ayodhya's Ram temple, decoration, Ramnavami, Shri Ramji

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 8, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ચીનનું ઘમંડ ઉતારશે ભારત, 100 અબજ ડોલરનો બનાવ્યો આ પ્લાન
Next Article ભારત સામે ઝેર ઓકી ચૂકેલા માલદીવના નેતાએ હવે તિરંગાનું અપમાન કર્યું, ટીકા થતાં માફી માગી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વક્તાપુરમાં બિરાજે રોકડિયા હનુમાનજી, દાદાનો રણકતા રૂપિયા જેવો હિસાબ, ઈતિહાસ અદ્ભુત
Gujarat મે 17, 2025
પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો
Gujarat Patan મે 16, 2025
પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું
Gujarat Patan મે 16, 2025
રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ
Gujarat Narmada મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?