માધાપર કચ્છમાં મોરારિબાપુનાં વ્યાસાસને શનિવારથી રામકથા લાભ
માધાપર કચ્છમાં મોરારિબાપુનાં વ્યાસાસને આગામી શનિવારથી રામકથા લાભ મળનાર છે. ચૈત્ર નવરાત્રી અને રામનવમીના સંયોગ સાથે આ આયોજન થયેલું છે. ચૈત્ર માસ નવરાત્રી અને રામનવમીના પવિત્ર અવસર સંયોગ ?...
શ્રી રામના નારાથી અયોધ્યા નગરી ગૂંજી ઉઠી,જુઓ સૂર્ય તિલકનો અદભૂત નજારો
રામ નવમીના ખાસ અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના કપાળ પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અલૌકિક નજારો ભક્તિથી અભિભૂત હતો. સાથે જ ભગવાન શ્રી રામનું સૂર્ય...
ભવ્ય રામધૂન, દૂધાભિષેક, સૂર્ય તિલક…, પ્રથમવાર અયોધ્યામાં કંઇક આ રીતે ઉજવાશે રામનવમી
આજે રામ નવમીના તહેવારને લઈ દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતની રામનવમી ખાસ છે કારણ કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની આ પહેલી રામનવમી છે. આ દરમિયાન રામલલાની વિશે...
રામનવમી પર શ્રીરામજી પર સૂર્યની કિરણોથી થશે તિલક, 50 ક્વિન્ટલ પુષ્પોથી મંદિરમાં કરાશે શણગાર
9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. બીજી તરફ 17 એપ્રિલના રોજ રામ નવમી અને દુર્ગા નવમીની ઉજવણી કરવામાં આવશે. રામ જન્મોત્સવ માટે રામ મંદિર અયોધ્યામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 22 જાન્ય?...