click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: TET , TAT ના લાયક ઉમેદવારો ને કાયમી ભરતી આપવામાં આવે : ABVP
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > TET , TAT ના લાયક ઉમેદવારો ને કાયમી ભરતી આપવામાં આવે : ABVP
Gujarat

TET , TAT ના લાયક ઉમેદવારો ને કાયમી ભરતી આપવામાં આવે : ABVP

ABVP એ ગુજરાત ના દરેક જીલ્લામાં કલેકટર કચેરી દ્વારા સરકાર ને માંગ કરી.

Last updated: 2023/07/19 at 6:34 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

૮ જેટલી લૉ કૉલેજો ની પ્રવેશ પ્રક્રિયા રોકવાથી ધણા વિધાર્થીઓનુ ભાવિ અધ્ધરતાલ , ત્વરિત પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવે : ABVP

ગુજરાત સરકાર દ્વારા હાલમાં તા-૧૦/૦૭/૨૦૨૩ ના ઠરાવ મુજબ જે TET-1-2, TAT-1 પાસ ઉમેદવાર ની ભરતી જ્ઞાન સહાયક 11 માસ ના કરાર આધારિત કરવાં જઇ રહ્યું છે. જેને લઈને ઉમેદવારોને ને પોતાની કારકિર્દી ઘડવામાં મોટી ખોટ પડી શકે છે. માટે વિધાર્થી પરિષદ દ્વારા ગુજરાતના દરેક જીલ્લા કેન્દ્રો પર કલેકટર શ્રી ને આવેદન આપી ને સરકાર ને માંગ કરવામાં આવી છે જેમા TET 1-2 , TAT 1 મા પાસ ઉમેદવારો ને ૧૧ માસ ના કરાર આધારિત ભરતી ની જગ્યા એ કાયમી ભરતી કરવામાં આવે. જો કરાર આધારિત ભરતી થઈ શક્તી હોય તો કાયમી કેમ ન થઈ શકે? આથી વિધાર્થી પરિષદ દ્વારા ત્વરિત આ ઉમેદવારો માટે કાયમી ભરતી માટે ની ધોષણા સરકાર કરે તેવી માંગ કરવામાં આવી છે.

સાથે જ ગુજરાત ની ૮ જેટલી ગ્રાન્ટ ઇન એડ લૉ કોલેજ ની પ્રવેશ પ્રક્રિયા પણ સ્થગિત કરવામાં આવેલ છે. જેનુ કારણ બાર કાઉન્સિલ ના નિયમ અનુસાર કેટલીક ખામી ઓ જેવી કે વિધાર્થી અને શિક્ષકો વચ્ચે નો ચોક્કસ રેશીયો અને કેટલીક અસુવિધાઓ કે જે સરકાર દ્વારા પરિપૂર્ણ કરવાની હોય છે. જેમા સરકાર આ બાર કાઉન્સિલ ના નિયમો પરિપૂર્ણ કરવામા નિષ્ફળ સાબિત થઇ છે. જેને લીધે પ્રવેશ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે.

આમ ધણા વિધાર્થીઓ પોતાની પસંદગી ની કોલેજો મા પ્રવેશ લેવાથી વંચિત રહી જતા હોય છે. આથી આ તમામ કોલેજો મા પણ વિધાર્થી હિત ને ધ્યાન મા‌ રાખી ત્વરિત ધોરણે સરકાર દ્વારા જરૂરી પગલાં લઈ શિક્ષકોની ભરતી જરૂરી બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરી અને બાર કાઉન્સિલના તમામ નિયમો પરિપૂર્ણ કરી, ફરી આ તમામ ગ્રાંટ ઈન એડ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવે તેવી માંગ વિધાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ મંત્રી કુ. યુતિ બેન ગજરે જણાવે છે કે, ” TET , TAT ના લાયકાત ધરાવતા ઉમેદવારો ને સરકાર જ્ઞાન સહાયક ભરતી હેઠળ ૧૧ માસ ના કરાર સાથે ભરતી આપવી તે ઉમેદવારો ના ભાવિ ની ચિંતા ઉત્પન્ન કરે છે. આથી તેમને કાયમી‌ ભરતી આપવી જ યોગ્ય અને ન્યાયિક પગલુ કહેવાશે. સાથે જ આઠ જેટલી ગ્રાન્ટ ઇન એઈડ લૉ કોલેજો ની પ્રવેશ પ્રક્રિયા સ્થગિત થવાનુ કારણ પણ‌ ગ્રાન્ટ ઇન એડ કોલેજોની શિક્ષકોની તેમજ બિન શૈક્ષણિક કર્મચારી ની અપુરતી જેવી અસુવિધા ને લીધે પ્રવેશ પ્રક્રિયા સ્થગિત થઈ છે. આથી સામાન્ય વિધાર્થી ઓને તકલીફો નો સામનો કરવો પડતો હોય છે. વિધાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાત ના જિલ્લા કેન્દ્ર પર કલેકટર કચેરીએ આ વિષયમા ત્વરિત સુખદ સમાધાન માટે કલેક્ટરશ્રી દ્વારા શિક્ષણ મંત્રીશ્રી ને માંગ કરવામાં આવી છે.”

You Might Also Like

યુદ્ધ વિરામ! અમેરિકાએ ભારત-પાક વચ્ચે કરી મધ્યસ્થી, ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરતા કહી દિધી આ મોટી વાત

ભારતની બરાક-8 મિસાઇલે પાકિસ્તાનના ફતેહ-1 ને હરાવ્યું, જાણો આ બાહુબલી હથિયારની ખાસિયત

જૂના PF અકાઉન્ટને નવી કંપનીમાં નથી કર્યું ટ્રાન્સફર તો શું મળશે વ્યાજ, જાણો નિયમ

શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો

T20 અને ટેસ્ટ બાદ રોહિત શર્મા વનડે માંથી ક્યારે નિવૃત્તિ લેશે?, કોચે કર્યો મોટો ખુલાસો

TAGGED: ABVP, eligible, TAT, TET

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 19, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article Film Project K: સાઉથ સુપરસ્ટાર પ્રભાસનો ફર્સ્ટ લુક રિલીઝ
Next Article भारत में बना विश्व का सबसे बड़ा ऑफिस बिल्डिंग, ‘सूरत डायमंड बुर्स’ ने अमेरिका के पेंटागन को छोड़ा पीछे, जानें विशेषता

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

યુદ્ધ વિરામ! અમેરિકાએ ભારત-પાક વચ્ચે કરી મધ્યસ્થી, ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરતા કહી દિધી આ મોટી વાત
Gujarat મે 10, 2025
ભારતની બરાક-8 મિસાઇલે પાકિસ્તાનના ફતેહ-1 ને હરાવ્યું, જાણો આ બાહુબલી હથિયારની ખાસિયત
Gujarat મે 10, 2025
જૂના PF અકાઉન્ટને નવી કંપનીમાં નથી કર્યું ટ્રાન્સફર તો શું મળશે વ્યાજ, જાણો નિયમ
Gujarat મે 10, 2025
શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો
Gujarat મે 10, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?