click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રામાનંદ સાગરની રામાયણના રામ-લક્ષ્મણ-સીતા અયોધ્યા પહોંચ્યા : અરુણ ગોવિલે કહ્યું, ‘અયોધ્યાનું રામ મંદિર આપણું રાષ્ટ્ર મંદિર હશે’, યુઝર્સે કહ્યું, ‘ભગવાન રામ પુષ્પકમાં અયોધ્યા આવ્યા’
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રામાનંદ સાગરની રામાયણના રામ-લક્ષ્મણ-સીતા અયોધ્યા પહોંચ્યા : અરુણ ગોવિલે કહ્યું, ‘અયોધ્યાનું રામ મંદિર આપણું રાષ્ટ્ર મંદિર હશે’, યુઝર્સે કહ્યું, ‘ભગવાન રામ પુષ્પકમાં અયોધ્યા આવ્યા’
Gujarat

રામાનંદ સાગરની રામાયણના રામ-લક્ષ્મણ-સીતા અયોધ્યા પહોંચ્યા : અરુણ ગોવિલે કહ્યું, ‘અયોધ્યાનું રામ મંદિર આપણું રાષ્ટ્ર મંદિર હશે’, યુઝર્સે કહ્યું, ‘ભગવાન રામ પુષ્પકમાં અયોધ્યા આવ્યા’

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ અયોધ્યાના ગર્ભગૃહમાં થવાની છે.

Last updated: 2024/01/17 at 7:01 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ અયોધ્યાના ગર્ભગૃહમાં થવાની છે. આ દરમિયાન, પ્રખ્યાત ટીવી શો રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવનાર સ્ટારકાસ્ટ અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનીલ લાહિરી આજે એટલે કે 17 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચ્યા હતા.

Contents
અયોધ્યાવાસીઓએ અરુણ ગોવિલનું સ્વાગત કર્યુંઅરુણ ગોવિલે કહ્યું, ‘અયોધ્યાનું રામ મંદિર આપણું રાષ્ટ્ર મંદિર હશે’પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવું મારુ સૌભાગ્ય છે – સુનિલ લહેરીઅમારી છબી લોકોએ હૃદયમાં વસી ગઈ છે- દીપિકા ચીખલીયા

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે બોલિવૂડના ઘણા સ્ટાર્સ અયોધ્યા પહોંચશે.

અયોધ્યાવાસીઓએ અરુણ ગોવિલનું સ્વાગત કર્યું

જ્યારે અરુણ ગોવિલ ત્યાં પહોંચ્યા ત્યારે અયોધ્યાવાસીઓએ તેમને હાર પહેરાવી અને ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું. ત્યાં હાજર લોકોએ તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. એરપોર્ટ પહોંચ્યા બાદ તેઓ મંદિર પરિસરમાં જવા માટે રવાના થયા હતા. સોશિયલ મીડિયા પર અરુણ ગોવિલના વીડિયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ભગવાન રામ વિમાનમાં સવાર થઈને અયોધ્યા પહોંચ્યા છે.’

અન્ય એક યુઝરે લખ્યું- આજે પણ લોકો તમારામાં શ્રી રામની છબી જુએ છે. રામ નામ સાંભળતા જ મનમાં પહેલો ચહેરો તમારો સામે આવે છે.

અરુણ ગોવિલે કહ્યું, ‘અયોધ્યાનું રામ મંદિર આપણું રાષ્ટ્ર મંદિર હશે’

અરુણ ગોવિલ અયોધ્યા પહોંચ્યા અને ત્યાં પ્રસાદ તરીકે ખિચડી ખાધી. તેમણે ટ્વિટર પર અયોધ્યા સાથે જોડાયેલા ઘણા વીડિયો શેર કર્યા છે. ત્યાં હાજર મીડિયા સાથે વાત કરતા અભિનેતા અરુણ ગોવિલે કહ્યું, ‘અયોધ્યાનું રામ મંદિર આપણું રાષ્ટ્ર મંદિર સાબિત થશે.’

તેમણે કહ્યું, ‘જે સંસ્કૃતિ છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાભરમાં ધૂંધળી થઇ ગઈ હતી, આ મંદિર ફરી એક સંદેશ આપશે જે આપણી સંસ્કૃતિને મજબૂત કરશે. આ આપણો વારસો છે, જે આખી દુનિયા જાણશે. આ મંદિર આપણી આસ્થાનું કેન્દ્ર છે.’ અભિનેતાએ કહ્યું કે, ‘તેઓ જાણતા હતા કે એક દિવસ ભગવાન રામનું મંદિર બનશે. પરંતુ આ રીતે ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠાનું આયોજન થશે એવું વિચાર્યું ન હતું. આ ખાસ ક્ષણને રૂબરૂ જોવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.’

પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવું મારુ સૌભાગ્ય છે – સુનિલ લહેરી

લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહેરીએ કહ્યું, ‘હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મને અહીં આવવાની તક મળી રહી છે જેના વિશે મેં ક્યારેય વિચાર્યું ન હતું. દેશમાં સર્જાયેલું વાતાવરણ ખૂબ જ ધાર્મિક અને ઘણું સારું છે.’

અભિનેતાએ કહ્યું, ‘જે લોકો ભગવાન રામને નકારે છે, તેઓ નથી જાણતા કે શ્રી રામ શું છે. જ્યાં સુધી કોઈ રામાયણ નહીં વાંચે ત્યાં સુધી તેમને શ્રી રામ શું છે તે સમજાશે નહીં. ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે, તે આપણને શીખવે છે કે આપણે કેવી રીતે સન્માન સાથે જીવવું જોઈએ. શ્રી રામના અસ્તિત્વને નકારનારાઓને આ શિક્ષણ ન આપી શકાય.’

અમારી છબી લોકોએ હૃદયમાં વસી ગઈ છે- દીપિકા ચીખલીયા

દેવી સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ કહ્યું, ‘અમારી છબી લોકોના હૃદયમાં વસી ગઈ છે. મને નથી લાગતું કે રામ મંદિરના નિર્માણ પછી પણ તેમાં કોઈ ફેરફાર થશે. અમને હંમેશા આવો જ પ્રેમ મળશે.’

અભિનેતા અરુણ ગોવિલ, સુનિલ લહેરી અને દીપિકા ચિખલિયા પણ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે.

You Might Also Like

નીરજ ચોપરાએ દોહામાં પહેલીવાર ઇતિહાસ રચ્યો, 90.23 મીટરના થ્રો સાથે બનાવ્યો રેકોર્ડ

જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કારથી કરાયા સન્માનિત, આંખોની રોશની નથી છતા 100 થી વધુ લખ્યા છે હિંદુ ધર્મગ્રંથ

વક્તાપુરમાં બિરાજે રોકડિયા હનુમાનજી, દાદાનો રણકતા રૂપિયા જેવો હિસાબ, ઈતિહાસ અદ્ભુત

પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો

પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું

TAGGED: @india, arun govil, Ayodhya, Ayodhya Ram Temple, Chief Minister Bhupendra Patel, dipika chikhaliya, gujarat, oneindianews, Ram Temple, Ramlala, sunil lehri, uttar pardesh

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 17, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા કાર્યશાળા યોજાઈ હતી તે સંદર્ભે રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાજીએ પ્રેસ મીડિયાને સંબોધન કર્યું.
Next Article રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટેની મૂર્તિ ફાઈનલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નીરજ ચોપરાએ દોહામાં પહેલીવાર ઇતિહાસ રચ્યો, 90.23 મીટરના થ્રો સાથે બનાવ્યો રેકોર્ડ
Gujarat મે 17, 2025
જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કારથી કરાયા સન્માનિત, આંખોની રોશની નથી છતા 100 થી વધુ લખ્યા છે હિંદુ ધર્મગ્રંથ
Gujarat મે 17, 2025
વક્તાપુરમાં બિરાજે રોકડિયા હનુમાનજી, દાદાનો રણકતા રૂપિયા જેવો હિસાબ, ઈતિહાસ અદ્ભુત
Gujarat મે 17, 2025
પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો
Gujarat Patan મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?