Gen-Z વિરોધ પ્રદર્શનોથી માનસરોવર યાત્રા પર અસર, ભારતીય દૂતાવાસે જાહેર કરી નવી એડવાઈઝરી
નેપાળમાં ચાલી રહેલા ઝેન-જી વિરોધ પ્રદર્શનને કારણે હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. રાજકીય અસ્થિરતા એટલી વધી ગઈ છે કે અનેક મંત્રીઓ, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિએ રાજીનામાં આપી દીધા છે...
એસ. જયશંકર બાદ અજીત ડોભાલને મળ્યા ચીનના વિદેશ મંત્રી
દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે દિલ્હીમાં યોજાયેલી મુલાકાતે ભારત-ચીન સંબંધોમાં નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે. આ બેઠક 24મી વિશેષ પ્રતિનિધિ ?...
ભારતમાંથી પ્રથમ વખત દેખાયો કૈલાસ પર્વત, ઉત્તરાખંડ સરકાર, BRO અને ITBPનો પ્રયાસ બાદ કૈલાસ માનસરોવર યાત્રા બની સરળ
કૈલાસ માનસરોવર યાત્રા દરમિયાન, 3 ઓક્ટોબરના રોજ પવિત્ર કૈલાશ પર્વત ભારતીય ક્ષેત્રમાંથી પ્રથમ વખત જોવા મળ્યો હતો. જૂના લિપુલેખ પાસથી દર્શન થયા. તે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાની વ્યાસ ખીણમાં ...