સોમનાથ મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથ મંદિર ખાતે પુનઃનિર્મિત મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠના વિશેષ કાર્યક્રમમાં સહભાગી થશે. આ અવસરને લઈને પીએમ મોદીએ પોતાના લેખમાં સોમનાથ ધામ પ્ર...
હવે ‘વંદે માતરમ્’ને પણ રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન કરનારને જેલ… કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય
પશ્ચિમ બંગાળમાં થયેલી ચૂંટણી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠકમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં દેશન?...
ટ્રમ્પે બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત માટે પીએમ મોદીને અભિનંદન આપ્યા
USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં Bharatiya Janata Party (BJP)ની ભવ્ય જીત બદલ ભારતના પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે. ટ્રમ્પે આ જીતને ‘ઐતિહાસિક’ ગણાવી અને તેને જનતાના વિશ્વાસન?...
નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં CCEAનો મોટો નિર્ણય : ગુજરાતના વાડીનારમાં ₹1,570 કરોડનો અદ્યતન શિપ રિપેર પ્રોજેક્ટ મંજૂર
વાડીનારમાં દરિયાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવતા મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA)એ અદ્યતન ‘શિપ રિપેર ફેસિ?...
PM નરેન્દ્ર મોદીએ ફુજૈરા પોર્ટ હુમલાની નિંદા કરી, કહ્યું ‘ભારત મજબૂતીથી યુએઈની સાથે છે’
સંયુક્ત અરબ અમીરાત (UAE)માં ભારતીય નાગરિકો પર થયેલા હુમલા બાદ નરેન્દ્ર મોદીએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે નાગરિકો અને મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાને અસ્વીકાર્ય ગણાવી તેની ત?...
2014થી 2026 સુધીનો બદલાવ : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત સાથે રાજકારણમાં વૈચારિક પરિવર્તનનો દાવો
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ દેશની રાજનીતિમાં એક મોટો ફેરફાર દર્શાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ 294માંથી 200થી વધુ બેઠકો જીતીને ભવ્ય બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે. આ પરિણામને માત...
નરેન્દ્ર મોદી મેજિકનો વ્યાપ વધ્યો : દેશમાં હવે ૨૨ રાજ્ય/UT અને ૭૬ ટકા વસતી પર ભાજપનું રાજ
દેશની રાજનીતિમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપનો પ્રભાવ સતત વધી રહ્યો છે. તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ દેશમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએની પકડ વધુ મજબૂત બન...
વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામની ભારત મુલાકાત, નરેન્દ્ર મોદી સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા મહત્વપૂર્ણ ચર્ચા
વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર મંગળવારે (5 મે) ભારતની મહત્વપૂર્ણ રાજકીય મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 7 મે સુધી દેશમાં રહેશે. તાજેતરમાં વિયેતનામના રાષ્ટ્?...
ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર રાજકીય ઘમાસાણ : ચીનની ચિંતા અને કોંગ્રેસનો વિરોધ શા માટે?
2003માં ચીનના તત્કાલીન રાષ્ટ્રપતિ હુ જિન્તાઓએ એક મહત્વપૂર્ણ શબ્દસમૂહ ‘મલાક્કા ડાઇલેમા’ રજૂ કર્યો હતો. તેનો અર્થ એ હતો કે ચીન તેની ઊર્જા અને વેપાર માટે એવા સમુદ્રી માર્ગ પર નિર્ભર છે, જેના પર ત...
ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ 2026 : PM મોદી, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ
1 મે 2026ના અવસર પર દેશભરમાં ગુજરાત દિવસ અને મહારાષ્ટ્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિવસે દેશના PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂ...