આજે ભારતરત્નથી સ્નમાનિત ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 136મી જન્મજયંતિ
ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી ડૉ. બી. આર. આંબેડકરને આજે તેમની ૧૩૬મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આ પ્રસંગે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૪ એ?...
નરેન્દ્ર મોદી આજે કરશે દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન, મુસાફરી સમય ઘટીને થશે માત્ર 2.5 કલાક
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તરીકે જાણીતા દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આશરે 213 કિલોમીટર લાંબો આ છ-લેન ઍક્સે?...
મુઝફ્ફરનગરમાં ₹951 કરોડના 423 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ: યોગી આદિત્યનાથનું મોટું નિવેદન – “PM મોદીના નેતૃત્વમાં ભારત સંપૂર્ણ સુરક્ષિત”
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સોમવાર (13 એપ્રિલ 2026)ના રોજ વિકાસની મોટી ભેટ આપવામાં આવી. યોગી આદિત્યનાથએ અહીં ₹951 કરોડના કુલ 423 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે તેમણે અહલ્ય...
નારી શક્તિ વંદન અધિનિયમ અમલીકરણ તરફ પગલું, નરેન્દ્ર મોદીએ મહિલા શક્તિ પર ભાર મૂક્યો
ભારતમાં મહિલા સશક્તિકરણ અને રાજકીય ભાગીદારીને મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ ગણાતા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ હવે અમલીકરણના તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. સપ્ટેમ્બર 2023માં સંસદ દ્વારા પસા...
નારી શક્તિ વંદન સંમેલન 2026 : PM મોદી આજે વિજ્ઞાન ભવનમાં મહિલા શક્તિને સંબોધશે
ભારતમાં મહિલા સશક્તિકરણને વધુ ગતિ આપવા માટે આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય સ્તરના ‘નારી શક્તિ વંદન સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રધ?...
સંસદમાં અનોખું દૃશ્ય : PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ટૂંકી ગૂફ્તગૂ, વીડિયો થયો વાયરલ
નવી દિલ્હીમાં સ્થિત સંસદ ભવન પરિસરમાં 11 એપ્રિલના રોજ એક અનોખું દૃશ્ય જોવા મળ્યું, જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ ચર્ચા થઈ....
મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 200મી જન્મજયંતીનો પ્રારંભ, PM મોદીએ બ્લોગમાં આપ્યો સામાજિક સમાનતાનો સંદેશ
19મી સદીના મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલેની આજે 11 એપ્રિલે જન્મજયંતી નિમિત્તે દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. આ વર્ષ ખાસ મહત્વનું છે કારણ કે આજથી તેમની 200મી જન્મજયંતી ?...
આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ, નરેન્દ્ર મોદી ની ખાસ અપીલ
દેશમાં લોકશાહીનો મહાપર્વ ગણાતી વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા અંતર્ગત આજે આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં સવારથી જ શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 7:00 વાગ્યાથી મતદ?...
‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી!
ગુજરાતીઓ અંગેના નિવેદન અંગે ખડગેએ માફી માગી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ભારે ગરમાયું છે. BJPએ આ મુદ...
કોંગ્રેસી નેતાએ ગુજરાતીઓને અભણ કહેતાં પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ બરાબર ભણાવ્યા
રાષ્ટ્રીય કોંગ્રેસી નેતાએ ગુજરાતીઓને અભણ કહેતાં પદ્મશ્રી સન્માનિત જગદીશ ત્રિવેદીએ બરાબર ભણાવ્યા છે અને કહ્યું કે ગુજરાતીઓ શિક્ષિત હતા, છે અને રહેશે. અનેક લોકકલાકારો, સાહિત્યકારો, ઉદ્યોગપ...