ભોજશાળા વિવાદ : સર્વે રિપોર્ટમાં મંદિરના પુરાવા ખુલ્યા, કોર્ટમાં રજૂ થાય તે પહેલાં જ રિપોર્ટ લીક થયો
સોમવારે ઇન્દોર હાઇકોર્ટમાં વિવાદાસ્પદ ભોજશાળા કેસની સુનાવણી દરમિયાન, એ વાત સામે આવી કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) નો જે રિપોર્ટ જાહેર થવાનો હતો તે પહેલાથી જ તમામ પક્ષકારો પાસે હતો. આ ખુલા...
દરગાહ–મંદિર મુદ્દે દીપ પ્રગટાવવાની મંજૂરી, હાઈકોર્ટનો રાજ્ય સરકાર પર કડક પ્રહાર
તમિલનાડુના પ્રસિદ્ધ થિરુપરંકુંદ્રમ પહાડી પર કાર્તિગઈ દીપમ પ્રગટાવવાને લઈને વર્ષોથી ચાલી રહેલા મંદિર–દરગાહ વિવાદમાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટન...
દિલ્હીની ઝેરી હવાની અસરથી લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે, અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
દિલ્હીના લાલ કિલ્લો, જે UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવે છે, હાલમાં ગંભીર પડકારનો સામનો કરી રહ્યો છે. તેની ખ્યાતનામ લાલ દિવાલો હવે કાળી પડતી જતી નજરે આવે છે. 15 સપ્ટેમ્બર, 2025 ના રોજ પ્રકાશિ?...