સુરત : પૂરગ્રસ્ત વેપારીઓ માટે સરકારનું મોટું પેકેજ, ₹7,500થી ₹1 લાખ રોકડ સહાય અને લોન પર 7% વ્યાજ રાહત
જુલાઈ 2026માં ભારે વરસાદ અને ખાડી પૂરના કારણે સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં રહેણાંક મકાનો, લારી-રેકડી, નાની દુકાનો અને મોટા વ્યાપારી એકમોને વ્યાપક નુકસાન થયું હતું. અસરગ્રસ્ત લોકોના વેપા?...
Semicon 2.0ને કેબિનેટની મંજૂરી : ₹1.27 લાખ કરોડથી ભારત બનશે વૈશ્વિક ચિપ મેન્યુફેક્ચરિંગ હબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સેમિકોન 2.0 યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ભારતના સેમિકન્ડક્ટર ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધુ મજ...
મમતા બેનરજીને મોટો ઝટકો, મદન મિત્રા ઋતબ્રત બેનર્જીના બળવાખોર જૂથમાં જોડાયા
પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસની આંતરિક લડાઈ વધુ ગંભીર બની છે. TMCના વરિષ્ઠ નેતા, કામરહાટીથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મદન મિત્રાએ મમતા બેનરજીના નેતૃત્વવાળા જૂથના તમામ પદો પરથી ?...
‘પીએમ મોદીએ પરમાણુ હુમલો અટકાવ્યો હતો’, ફક્ત પુતિનના નજીકના મિત્ર જ યુદ્ધ રોકી શકે છે, પોલેન્ડના નાયબ વિદેશ પ્રધાનનું મોટું નિવેદન
રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી ચાલી રહેલા વિનાશક યુદ્ધ વચ્ચે પોલેન્ડે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત કૂટનીતિક ભૂમિકા અંગે મોટું નિવેદન આપ્યું છે. પોલેન્ડના નાયબ વિદેશ ?...
31 હજારથી વધુ જવાનોનું સુરક્ષા કવચ, AI કેમેરા અને ડ્રોનથી 149મી રથયાત્રા પર નજર
સમગ્ર અમદાવાદ શહેર ભગવાન જગન્નાથજીની ભક્તિના રંગે રંગાઈ ગયું છે. અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ભગવાન જગન્?...
સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં રજૂ કરી કથિત વોટ્સએપ ચેટ, કમિશનરના આદેશથી કાર્યવાહી કર્યાનો દાવો
સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલી વિવાદાસ્પદ ડિમોલિશન કાર્યવાહીના કેસમાં નવો અને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ...
મોદી સરકાર માટે મોટી રાહત, શરદ પવારની NCP બંધારણ સુધારા બિલને સમર્થન આપશે, સુપ્રિયા સુલેનું મોટું નિવેદન
સંસદના આવનારા મોન્સૂન સત્ર પહેલા સંવિધાન સુધારા બિલને લઈને રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)એ ચૂંટણ?...
જન્મદિવસે આધ્યાત્મિક રંગમાં CM ભૂપેન્દ્ર પટેલ, અડાલજ ત્રિમંદિરમાં ગુજરાતની સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના 64મા જન્મદિવસની શરૂઆત આધ્યાત્મિકતા અને ભક્તિ સાથે કરી હતી. બુધવાર, 15 જુલાઈ 2026ના રોજ તેઓ ગાંધીનગર નજીક અડાલજ ખાતે આવેલા દાદા ભગવાન ત્રિમંદિર પહોંચ...
ગુજરાતમાં મિલકત વેચાણના નિયમો વધુ કડક: ‘અશાંતધારા’ હવે ‘સ્પેસિફાઈડ એરિયા’, ગેરકાયદે સોદો થશે રદ
ગુજરાતમાં સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતની ખરીદી, વેચાણ અને ટ્રાન્સફરની પ્રક્રિયાને વધુ કડક અને પારદર્શક બનાવવા માટે રાજ્ય સરકારે અશાંતધારા કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓ કર્યા છે. નવા સુધાર...
દારા સિંઘની મુક્તિ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, ઓડિશા સરકારના નિર્ણય પર નજર
ઓડિશામાં ઑસ્ટ્રેલિયન મિશનરી ગ્રેહામ સ્ટેન્સ અને તેમના બે સગીર પુત્રોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા રવિન્દ્ર પાલ ઉર્ફે દારા સિંઘની સમય પહેલાં મુક્તિનો મુદ્દો ફરી ચર્ચામાં ?...