અમિત શાહ : સરહદોની આસપાસ, ખાસ કરીને 15 કિલોમીટરની અંદરના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાજસ્થાનના બીકાનેરમાં ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોની સુરક્ષા મજબૂત બનાવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સરહદી જિલ્લ?...
આફ્રિકાની મદદે ભારત : કાંગોમાં ઇબોલા પ્રકોપ સામે લડવા ઇમરજન્સી દવાઓ અને મેડિકલ સહાય મોકલી
વિશ્વમાં ફરી એકવાર જીવલેણ ઇબોલા વાયરસનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતે માનવતાવાદી અભિગમ દાખવી આફ્રિકાના દેશ કાંગોની મદદ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારત સરકારે કાંગોમાં ?...
ગીરમાં 4 સિંહ બાળના મૃત્યુથી ચિંતા વધી : CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી હાઈ-લેવલ બેઠક, 17 સિંહોને આઇસોલેટ
ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીર જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં ગીર વિસ્તારમાં ચાર સિંહ બાળના મૃત્યુ થતાં રાજ્ય સરકાર તાત્કાલિક એક્શન મોડમાં ?...
સાટુ આપવા મજબુર કરતાં દીકરીના પિતાએ આત્મહત્યા કરી મરી જવાનો વિડ્યો વાયરલ કર્યો
વાવ થરાદ ધરણીધર તાલુકાના ચુવા ગામે રહેતા ગોસ્વામી પ્રવીણભારથી રામાભારથીએ વાવ પોલીસ મથકે કેરેલી લેખિત રજુઆત માં જણાવ્યું હતું કે, “મારે સંતાનમાં સાત દીકરીઓ છે જેથી મારા કુટુંબી પરિવારમાં ?...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 2 દિવસનો ગુજરાત પ્રવાસ : વિકાસ પ્રોજેક્ટ્સથી લઈને કચ્છ બોર્ડર વિઝિટ સુધી વ્યસ્ત કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 મે દરમિયાન બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમ?...
દેશમાં વધી રહેલી ભીષણ ગરમી વચ્ચે PM મોદીની દેશવાસીઓને અપીલ : હાઇડ્રેટેડ રહો, બહાર નીકળો તો પાણી સાથે રાખો
દેશભરમાં વધી રહેલી તીવ્ર ગરમી વચ્ચે નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મહત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાને હાઇડ્રેટેડ રાખે અને બહાર નીકળતી વખતે પાણી સાથે રાખે. PM મોદીએ ભાર?...
ગુજરાત ATSને મળી મોટી સફળતા : કચ્છના દરિયામાંથી મળ્યું 200 કરોડથી વધુનું ડ્રગ્સ
ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ સ્મગલિંગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. તાજેતરમાં કચ્છ જિલ્લાના દરિયામાંથી મોટા પાયે ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. ગુજરાત ATS અને સ્થાનિક SOGની સંયુક્ત કામગી?...
સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો : મતદાતા યાદી માટે SIR પ્રક્રિયા કાયદેસર, ચૂંટણી પંચને સંપૂર્ણ અધિકાર
મતદાતા યાદીના વિશેષ અને ગહન પુનરીક્ષણ કાર્ય (Special Intensive Revision - SIR)ને લઈને દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાએ મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પંચ (ECI) પાસ...
રાજસ્થાન હાઈકોર્ટનો કડક નિર્ણય : આસારામને રાહત નહીં, આજીવન કેદ યથાવત, સરેન્ડરનો આદેશ
રાજસ્થાનમાં ચર્ચિત જોધપુર આશ્રમ દુષ્કર્મ કેસમાં આસારામને લઈને મોટો ન્યાયિક નિર્ણય સામે આવ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટએ આસારામની આજીવન કેદની સજાને યથાવત રાખી છે અને તેમને કોઈપણ પ્રકારની રાહ?...
પદ્મ પુરસ્કાર 2026 વિતરણ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 66 હસ્તીઓને સન્માનિત કર્યા
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારો 2026 માટે 131 નામોની જાહેરાત બાદ, સન્માન આપવાની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે (25 મે, 2026) 66 હસ્તીઓને પદ્મ પુરસ્કારો એનાય?...