આસામ વિધાનસભા ચૂંટણી : CM હિમંતા સરમા જાલુકબારીથી ઉમેદવાર, BJPની પ્રથમ યાદી જાહેર
આસામમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે, જેમાં કુલ 88 ઉમેદવારોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીથી ?...
કેરળ ચૂંટણી 2026 : કેરળમાં ભાજપે 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પોતાની બીજી ઉમેદવાર યાદી જાહેર કરી છે, જેમાં 39 બેઠકો માટે ઉમેદવાર?...
2047 સુધી આધુનિક અને શક્તિશાળી સેના માટે ‘ડિફેન્સ ફોર્સિસ વિઝન’ રોડમેપ રજૂ
ભારતની સશસ્ત્ર દળોને ભવિષ્યના યુદ્ધ માટે વધુ આધુનિક અને સક્ષમ બનાવવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ મંગળવારે South Block ખાતે “ડિફેન્સ ફોર્સિસ વિઝન” નામનો મહત્વપૂર્ણ રોડમેપ રજૂ કર્યો. આ વ્યાપક ?...
રાષ્ટ્રપતિ મુર્મૂએ ‘પ્રચંડ’ હેલિકોપ્ટરમાં ભરી ઉડાન, પાકિસ્તાન સરહદ નજીક રચ્યો ઈતિહાસ
ભારતની સૈન્ય શક્તિ અને સ્વદેશી રક્ષણ ટેકનોલોજીના ઈતિહાસમાં શુક્રવારે એક મહત્વપૂર્ણ ક્ષણ ઉમેરાઈ છે. ભારતના રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ મુર્મૂએ જેસલમેર એરફો?...
‘સેનાને રાજનીતિમાં ન લાવો…’, રાહુલ ગાંધીના નિવેદન પર સંરક્ષણ મંત્રીનો વળતો પ્રહાર
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલા એક વિવાદાસ્પદ નિવેદન પર હવે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કડક પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્ય...
NDA બેઠકમાં PM મોદીને સન્માન, ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ પર પ્રસ્તાવ પસાર
સંસદ ભવનના ઓડિટોરિયમમાં આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વ હેઠળના એનડીએ (NDA) સંસદીય દળની મહત્વની બેઠક યોજાઈ, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ આકર્ષણ રહ્યા. પીએમ મોદીના આગમન પર એનડીએન?...
લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા, રાજનાથ સિંહે કહ્યું- અમે અમારી માતા-બહેનોનો બદલો લીધો
લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા શરૂ કરતા સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે દેશ માટે શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે જણાવ્યું કે પહલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો ક...
12 વાગ્યે સંસદમાં બોલશે રાજનાથ સિંહ, ઓપરેશન સિંદૂર પર ચર્ચા
સંસદમાં હાલમાં ચોમાસું સત્ર પૂરજોશમાં ચાલી રહ્યું છે, અને દેશના સુરક્ષા સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થઈ રહી છે. આજના દિવસે લોકસભામાં "ઓપરેશન સિંદૂર" પર વિશેષ 16 કલાકની ચર્ચા યોજાશે. ...
નૌસેના એક્શનમાં આવશે, તો પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે: INS વિક્રાંત પરથી રાજનાથ સિંહ
ભારતે અરબ સાગરમાંથી પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે INS વિક્રાંતના ડેક પરથી દેશની નેવીની તાકાતનું પ્રદર્શન કરતા સ્પષ્ટપણે કહ્યું કે, 'જો ભારતીય નૌકાદળ ઓપરેશન સિં?...
INS વિક્રાંત પર પહોંચ્યા રાજનાથ સિંહ, જાણો આ એરક્રાફ્ટ કેરિયરથી શા માટે ડરે છે પાકિસ્તાન
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતની મુલાકાતે છે. તેમની આ મુલાકાત ઓપરેશન સિંદૂરની શાનદાર સફળતા પછી કરી રહ્યા છે, જેમાં ભારતીય નૌકાદળે તેની તાકાત અન...